Tag: Sri Lankan PM
મહિન્દા રાજપક્ષેની ભારત મુલાકાત, ચર્ચા ઓછી, પણ...
શ્રીલંકામાં ગયા વર્ષે ઇસ્ટર દરમિયાન જુદા જુદા ચર્ચો પર ત્રાસવાદી હુમલો થયો હતો અને અઢીસોથી વધુ લોકો માર્યા ગયા હતા. તે પછી થયેલી ચૂંટણીમાં લંકામાં રાષ્ટ્રવાદનો માહોલ ઊભો થયો...