Tag: Simplicity
રાષ્ટ્રપિતા ગાંધીજીને જન્મતિથિ નિમિત્તે વડાપ્રધાનની શ્રદ્ધાંજલિ
નવી દિલ્હીઃ મહાન સ્વાતંત્ર્ય સેનાની, દેશના ‘રાષ્ટ્રપિતા’નું બિરુદ પામેલાં અને સમગ્ર વિશ્વને અહિંસા અને સત્યનો માર્ગે બતાવનાર મોહનદાસ કરમચંદ ગાંધી - મહાત્મા ગાંધીની આજે 153મી જન્મતિથિ છે. ગાંધીજીની સ્મૃતિમાં...
કોરોના રોગચાળાની વચ્ચે ગણેશોત્સવમાં સાદગી અને સંયમ...
અમદાવાદઃ વિઘ્નહર્તા ગણેશની ચતુર્થીના પવિત્ર દિવસથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. કોરોના વાયરસના રોગચાળાની વચ્ચે 2020ના વર્ષમાં ગણેશોત્સવમાં સાદગી અને સંયમ જોવા મળી રહ્યો છે.
તહેવારોની મોસમ રક્ષાબંધન તહેવારની સાથે થઈ...
દ્વારકાધીશ સહિત દેશનાં શ્રીકૃષ્ણ મંદિરોમાં સાદગીથી જન્માષ્ટમીની...
અમદાવાદઃ સમગ્ર દેશમાં જન્માષ્ટમીના તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે, પણ આ વર્ષે કોરોના રોગચાળાને લીધે મંદિર સહિત દેશભરમાં તમામ મંદિરોમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેતાં જન્માષ્ટમની ઉજવણી...