Tag: Prime Minister Narendra Modi
ગોરખનાથ-મઠના મહંત યોગી આદિત્યનાથ બીજીવાર મુખ્યપ્રધાનપદે સત્તારૂઢ
લખનઉઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાની ઉપસ્થિતિમાં ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલે યોગી આદિત્યનાથને આજે અહીં ભારત રત્ન શ્રી અટલબિહારી...
મોદીએ યૂક્રેનના-પ્રમુખને ફોન કરી એમનો આભાર માન્યો
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યૂક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને આજે ફોન કર્યો હતો અને એમના યુદ્ધગ્રસ્ત દેશમાંથી ભારતીય નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓને બહાર નીકળવાનું યૂક્રેનના અધિકારીઓએ સુગમતાભર્યું બનાવ્યું...
કૃષિ કાયદા રદઃ ફિલ્મકલાકારોએ ઉજવી ખેડૂતોની જીત
મુંબઈઃ તાપસી પન્નૂ, રિચા ચઢ્ઢા, સોનૂ સૂદ, દિયા મિર્ઝા, ગુલ પનાગ તથા અન્ય બોલીવુડ હસ્તીઓએ વિવાદાસ્પદ 3 કેન્દ્રિય કૃષિ કાયદાને પાછા ખેંચી લેવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે...
બે કોરોના રસીને મંજૂરીઃ મોદીએ આપ્યા અભિનંદન
નવી દિલ્હીઃ બે કોરોના રસી – સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને ભારતમાં તાકીદની પરિસ્થિતિઓમાં ઉપયોગમાં લેવાની આજે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ મંજૂરી આપ્યા...
કોરોના-રસી અમુક સપ્તાહમાં તૈયાર થઈ જશેઃ મોદી
નવી દિલ્હીઃ આજે સર્વપક્ષીય બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાણકારી આપી હતી કે દેશના વિજ્ઞાનીઓને ખૂબ જ આત્મવિશ્વાસ છે કે કોરોના રસી અમુક અઠવાડિયામાં જ તૈયાર થઈ જશે. વિજ્ઞાનીઓ...
નોટબંધીએ કાળા નાણાંને મોટો ફટકો માર્યો હતોઃ...
નવી દિલ્હીઃ દેશભરમાં નોટબંધી નિર્ણય લાગુ કરાયો હતો તેને આજે, 8 નવેમ્બરે બરાબર ચાર વર્ષ પૂરા થયા. રૂ. 500 અને રૂ. 1000ની કરન્સી નોટને 8 નવેમ્બરની મધરાતથી જ ચલણમાંથી...
સી-પ્લેન સેવાઃ દેશમાં 14 વોટર એરોડ્રોમ બનાવાશે
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા નજીકના સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારક અને અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ વચ્ચે દેશની સૌપ્રથમ સી-પ્લેન સેવાને સફળતાપૂર્વક શરૂ કરાવી તે પછી સરકાર...
સંસદના ચોમાસું સત્રનો આરંભ; પીએમ મોદી સહિત...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
લોકસભામાં કાર્યવાહી ચાલુ છે
લોકસભા સ્પીકર ઓમ બિરલા
સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ
ડો. હર્ષવર્ધન
વિપક્ષી નેતા (કોંગ્રેસ) અધીર રંજન ચૌધરી
જમ્મુ-કશ્મીર નેશનલ કોન્ફરન્સ પાર્ટીનાં પ્રમુખ ડો. ફારુક અબ્દુલ્લા
આ વર્ષમાં અવસાન પામેલા ભૂપૂર્વ રાષ્ટ્રપતિ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભારતીય સેનાને સમર્પિત...
અમદાવાદઃ એ અમારું કામ નથી. એવું કહેવાનું કેટલું સરળ છે? રસ્તા પર જતા હોઈએ અને અચાનક કોઈક સાઈન બોર્ડ ન દેખાય તો વિચાર આવે કે કોઈ એ ઉપાડી ગયું...
ચીન સાથે ઘર્ષણઃ 19 જૂને મોદીએ બોલાવી...
નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં ચીન સાથેની સરહદ પર વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પરના ગલવાન ખીણવિસ્તારમાં ગયા સોમવારે રાતે ચીની સૈનિકો સાથે થયેલા લોહિયાળ ઘર્ષણ અને એમાં ભારતના જવાનો...