Tag: president of India
નવા-રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ચીન, શ્રીલંકાના પ્રમુખોના અભિનંદન
બીજિંગ/કોલંબોઃ ચીન અને શ્રીલંકાના પ્રમુખોએ એમનાં ભારતીય સમોવડિયાં અને ભારતનાં 15મા રાષ્ટ્રપતિ તરીકે આજે શપથ ગ્રહણ કરનાર દ્રૌપદી મુર્મુને અભિનંદન આપ્યા છે. ચીની પ્રમુખ શી જિનપિંગેએ દ્રૌપદી મુર્મુને એક...
દલિતો, આદિવાસીઓ મને તેમના પ્રતિબિંબ તરીકે જોઈ...
નવી દિલ્હીઃ દેશના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) એન.વી. રમન્ના એ સંસદના સેન્ટ્રલ હોલમાં આયોજિત એક સમારોહમાં 64 વર્ષીય દ્રોપદી મુર્મુને 15મા રાષ્ટ્રપતિ તરીકે સોગંદ અપાવડાવ્યા હતા. આ પ્રસંગે...
નિર્ભયા ગેંગ રેપ કેસમાં ચોથી વાર ડેથ...
નવી દિલ્હીઃ દિલ્હીની પટિયાલા કોર્ટે નિર્ભયા ગેન્ગ રેપ કેસમાં નવું ડેથ વોરંટ જારી કર્યું છે. કોર્ટે 20 માર્ચે સવારે 5.30 કલાકે આરોપીઓને ફાંસીએ લટકાવવાનો આદેશ આપ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ...
સીએએ બનાવીને ગાંધીજીની ઈચ્છા પૂરી કરી: રામનાથ...
નવી દિલ્હી: સંસદના બજેટ સત્રના પ્રથમ દિવસે બંને સદનોને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, સરકારે સીએએ બનાવીને ગાંધીજીની ઈચ્છા પૂરી કરી છે. જોકે, નાગરિકતા કાયદાનો ઉલ્લેખ થતાંની...
રાષ્ટ્રપતિની સુરક્ષામાં છેદ: દિવાલ કૂદીને મળવા પહોંચ્યો...
જોધપુર: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સુરક્ષામાં ખામીની ઘટના સામે આવી છે. જોધપુર સર્કિટ હાઉસમાં રાષ્ટ્રપતિને મળવા માટે એક યુવક સર્કિટ હાઉસની દિવસ કૂદીને અંદર પહોંચી ગયો. યુવકે દિવાલ તો કૂદી...
દયા અરજીમાં મારી સહી નથીઃ નિર્ભયાના ગુનેગારનો...
નવી દિલ્હીઃ નિર્ભયા કેસમાં આરોપીની દયાઅરજી મામલે નવી વાત સામે આવી છે. દોષી વિનય શર્માની દયા અરજીને બાબતે આ નવો વળાંક આવ્યો છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, ૨૦૧૨માં નિર્ભયા...
રાષ્ટ્રીય સુરક્ષામાં યોગદાન માટે મળશે સરદાર પટેલ...
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે પદ્મ પુરસ્કારની તરેહ પર સરદાર પટેલ રાષ્ટ્રીય સમ્માન શરુ કરવાનું એલાન કર્યું છે. સરદાર પટેલ રાષ્ટ્રીય...
રાષ્ટ્રપતિ કોવિંદે સંસદમાં રજૂ કર્યો મોદી 2.0...
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદના સેન્ટ્રલ હોલમાં લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધિત કર્યુ હતું. રાષ્ટ્રપતિએ કેન્દ્ર સરકારના એજન્ડાને રજૂ કરતા તમામ દળો પાસે તીન તલાક અને હલાલા...
જાતીય સમીકરણોને કારણે કોવિંદને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યાં:...
નવી દિલ્હી- રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પર વિવાદિત નિવેદન આપ્યું છે. ગેહલોતે કહ્યું કે, જાતિય સમીકરણોને કારણે રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતાં. અને લાલ કૃષ્ણ...