Tag: Passengers
હવે ટ્રેનમાં વિના-ટિકિટે પ્રવાસ કરી શકાશે, જાણો,...
નવી દિલ્હીઃ ટ્રેનમાં પ્રવાસ કરવાવાળા માટે કામના ન્યૂઝ છે. હવે તમે ટ્રેનમાં વિના રિઝર્વેશન પણ પ્રવાસ કરી શકશો. હવે તમારે અચાનક યાત્રા કરવી પડે તો ગભરાવાની જરૂર નથી. પહેલાં...
એર બબલ-વ્યવસ્થા હેઠળ વૈશ્વિક ફ્લાઇટોમાં વધારો કરાશેઃ...
નવી દિલ્હીઃ નાગરિક ઉડ્ડયન મંત્રાલય એર બબલ ટ્રાવેલ વ્યવસ્થા હેઠળ આંતરરાષ્ટ્રીય સ્થળો માટે ફ્લાઇટ્સની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો કરી રહ્યું છે. આ 17 નવેમ્બર સુધી 30 દેશોની સાથે હતી. એર...
હવે ટ્રેનની ઈ-ટિકિટ પોસ્ટમેન ઉપલબ્ધ કરાવી શકશે
મુરાદાબાદઃ ટૂંક સમયમાં ટ્રેનની ઈ—રિઝર્વેશન ટિકિટ પોસ્ટમેન ઉપલબ્ધ કરાવી દેશે. પોસ્ટ વિભાગ ટિકિટ બનાવવા માટે તાલીમાર્થી કર્મચારીઓ પોસ્ટમેનની યાદી ઇન્ડિયન રેલવે એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ને મોકલવામાં આવી છે. પાસવર્ડ...
મુકેશ અંબાણીના નિવાસસ્થાનની બહાર પોલીસ-બંદોબસ્ત મજબૂત બનાવાયો
મુંબઈઃ એક ટેક્સી ડ્રાઈવરે શંકાસ્પદ પ્રવાસીઓ વિશે અમુક બાતમી આપ્યા બાદ પોલીસે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના અત્રેના નિવાસસ્થાન એન્ટિલીયાની બહાર બંદોબસ્ત વધારે મજબૂત બનાવી દીધો છે. પોલીસે ટેક્સી ડ્રાઈવરની બાતમીને...
ટોક્યોમાં ટ્રેનમાં શખસે ચાકુથી 17 લોકોને ઘાયલ...
ટોક્યોઃ જાપાનમાં રવિવારે એક ટ્રેનમાં જોકરના પોશાક પહરીને આવેલા શખસે ચાકુથી હુમલો કરીને 17 લોકોને ઘાયલ કરી દીધા હતા. આટલું જ નહીં, તેણે ત્યાં પણ લગાડી દીધી હતી. જેથી...
રેલવે-યાત્રામાં આ વસ્તુ લઈને પ્રવાસ કર્યો તો...
નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ ટ્રેન યાત્રાને માટે રેલવે યાત્રીઓ માટે અલર્ટ જારી કર્યું છે. હાલ તહેવારોની સીઝનમાં ટ્રેનોમાં ભારે ભીડ વધી રહી છે. ટ્રેનમાં લાગતી આગ અથવા દુર્ઘટનાઓના બનાવને...
‘હિરોઇન ઓફ હાઇજેક’ નીરજાને અશોક ચક્ર એવોર્ડ...
ચંડીગઢઃ ભારતીય ઇતિહાસમાં નીરજ ભણોતનું નામ ભારતીયો ગર્વથી લે છે. તે આમ તો સામાન્ય યુવતીઓની જેમ હતી, પણ તેનો લડાયક મિજાજ અન્ય યુવતીઓની તુલનામાં ઘણો વધુ હતો, તે માત્ર...
દિલ્હીથી મુંબઈ માત્ર 1.22 કલાકમાં પહોંચાડશે આ...
નવી દિલ્હીઃ વર્જિન ગ્રુપની હાયપરલૂપ ટેક્નોલોજી છેલ્લાં કેટલાંક વર્ષોથી વિકસિત થઈ રહી છે અને એની ટ્રાયલ પણ કરવામાં આવી રહી છે. આ ટેક્નોલોજીના સફળ થવા પર વિશ્વભરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં...
UAEએ ઇન્ડિગોની ફ્લાઇટો પર એક-સપ્તાહ પ્રતિબંધ મૂક્યો
અબુ ધાબીઃ સંયુક્ત આરબ અમિરાતે (UAEએ) ઇન્ડિગોની ફ્લાઇટો પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઉદ્યોગનાં આંતરિક સૂત્રોએ આરોપ લગાવ્યો હતો કે એરલાઇનના કેટલાક યાત્રીઓએ UAEમાં પ્રવેશવા માટે યાત્રા પરીક્ષણના માપદંડોનું...
કઠલાલ પાસે ST-ટ્રક અકસ્માતઃ 32ને ઇજા, બે...
અમદાવાદઃ અમદાવાદ-ઇન્દોર હાઇવે પરના કઠલાલ પાસેના અનારા ગામ નજીક એક અકસ્માત થયો છે. જોકે આ અકસ્માતમાં કોઈનાં મૃત્યુ નથી થયાં, પણ પરંતુ બસમાં બેઠેલા લગભગ 32 જેટલા મુસાફરોને નાની-મોટી...