Tag: Opposition
વિરોધ પક્ષો કિસાનોને મુશ્કેલીઓમાંથી આઝાદ કરાવવા ઇચ્છતા...
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના ઉગ્ર પ્રહાર કરતાં કહ્યું હતું કે તેઓ PoKમાં ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માગે છે, યોગ દિવસનો...
પાકિસ્તાનમાં વિરોધપક્ષોએ બનાવ્યું ગઠબંધનઃ વડાપ્રધાન ઈમરાનની ખુરશી...
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં વડા પ્રધાન ઇમરાન ખાનની ખુરશી પર ફરી એક વાર જોખમ ઊભું થયું છે. આ વખતે દેશના બધા વિરોધ પક્ષો ઇમરાન સરકાર સામે સંગઠિત થયા છે. આ વિરોધ...
કૃષિ ખરડા મામલે વિરોધ પક્ષો સંગઠિતઃ 25...
નવી દિલ્હીઃ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત દેશના કેટલાક ભાગોમાં કૃષિ સંબંધિત ખરડાઓના મામલે વિરોધ-પ્રદર્શનો થઈ રહ્યાં છે. ત્રણેય ખરડા લોકસભામાં પસાર થઈ ચૂક્યાં છે. રાજ્ય સભાએ બે...
વિપક્ષના વિરોધ વચ્ચે રાજ્યસભાએ કૃષિ ખરડા પાસ...
નવી દિલ્હીઃ લોકસભા બાદ રાજ્યસભાએ પણ કૃષિ ક્ષેત્ર સંબંધિત બે આજે ખરડા પાસ કરી દીધા છે. આ ખરડા કિસાનોને એમની ઊપજના માર્કેટિંગ માટે સ્વતંત્રતા આપવા અંગેના છે. કોંગ્રેસ સહિતના...
વિરોધપક્ષવાળાઓને બાબા રામદેવની સલાહ
માનસિક તાણને દૂર કરવા માટે સામાન્ય લોકો તો કોઈ પણ રીત અજમાવી શકે છે, પણ દેશના વિરોધ પક્ષોનાં નેતાઓને તો માત્ર પ્રાણાયામ (ઊંડા શ્વાસ લેવાની ક્રિયા)થી જ ફાયદો થઈ...
પરિણામો પહેલાં જ ઇવીએમને લઇને વિપક્ષી દળોએ...
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના પરિણામો આવવામાં માત્ર હવે 48 કલાકનો સમય બાકી રહ્યો છે. પરંતુ પરિણામો પહેલા જ એક્ઝિટ પોલના તારણોને લઇને વિપક્ષમાં ગણગણાટ શરુ થઈ ગયો છે....
21 વિપક્ષોના સમૂહને સુપ્રીમ કોર્ટનો ઝટકોઃ VVPAT...
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની વચ્ચે આજે સુપ્રીમ કોર્ટમાં ઇવીએમ અને વીવીપેટની પરચીને મેળવવાને લઇ સુનાવણી કરી. વિપક્ષ દ્વારા દાખલ કરાયેલ પુન:ર્વિચાર અરજીને સુપ્રીમ કોર્ટે રદ દીધી છે. આ અરજીને...
પાક. વિધાનસભામાં ભારત અને હિંદુવિરોધી ટિપ્પણી પર...
પેશાવરઃ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતની વિધાનસભામાં એક વિધાયક દ્વારા હિંદુવિરોધી ટિપ્પણી કરવા પર હોબાળો થયો હતો. આ ટિપ્પણીના વિરોધમાં અલ્પસંખ્યક સમુદાયોનું પ્રતિનિધિત્વ કરનારા સભ્યોએ એસેમ્બલીમાંથી વોક આઉટ કરી દીધું...
ટ્રિપલ તલાક ખરડો રાજ્યસભામાં હાથ ન ધરાયો;...
નવી દિલ્હી - સુધારિત ટ્રિપલ તલાક ખરડો, જેને સંસદમાં પાસ કરાવવા કેન્દ્ર સરકાર ઉત્સૂક છે, તેને આજે રાજ્યસભામાં હાથ ધરી શકાયો નહોતો, કારણ કે વિરોધપક્ષોએ એવી માગણી કરી હતી...
વિપક્ષને નિશાને લેતાં FM, કહ્યું ટ્વીટથી નથી...
નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલની કીંમતોમાં ઘટાડા બાદ નાણાપ્રધાન અરુણ જેટલીએ આ મુદ્દે વિપક્ષને આડેહાથ લીધું છે. તેમણે તેલની કીંમતોમાં વૃદ્ધિ પાછળ વર્તમાન આંતરરાષ્ટ્રીય કારણોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં...