Tag: Nationalist Congress Party
મહારાષ્ટ્રમાં વિધાનસભા-ચૂંટણી વહેલી આવશેઃ વિપક્ષી નેતાઓનું અનુમાન
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિરોધપક્ષ મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષો શિવસેના (યૂબીટી) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ આજે એવું અનુમાન વ્યક્ત કર્યું છે કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વહેલી આવશે – આવતા છ...
દહીંહાંડી વખતે ‘ગોવિંદા’નું મૃત્યુઃ NCP નેતાની ધરપકડ
મુંબઈઃ ગયા અઠવાડિયે જન્માષ્ટમી તહેવાર નિમિત્તે અત્રેના વિલે પારલે ઉપનગરમાં યોજવામાં આવેલા દહીંહાંડી ઉત્સવમાં એક ‘ગોવિંદા’ યુવકના નિપજેલા મરણના સંબંધમાં પોલીસે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના એક સ્થાનિક નેતાની ધરપકડ...
લાઉડસ્પીકરને બદલે મોંઘવારી-વિશે બોલોઃ પવાર (રાજ ઠાકરેને)
મુંબઈઃ મહારાષ્ટ્રમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકરો હટાવી લેવા અંગે ધમકી આપવા બદલ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરેની રાજ્યમાં સંયુક્ત સરકારની ભાગીદાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારે...
વાનખેડેના પિતાનો નવાબ મલિક પર માનહાનિનો કેસ
મુંબઈઃ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના મુંબઈ ઝોનના ડાયરેક્ટર સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ મહારાષ્ટ્રના પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા નવાબ મલિક સામે મુંબઈ હાઈકોર્ટમાં બદનક્ષીનો દાવો માંડ્યો...
‘સુશાંતસિંહે આત્મહત્યા નહોતી કરી? તો કોણ છે...
મુંબઈઃ બોલીવુડના યુવા-પ્રતિભાશાળી અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુની ઘટનાને આજે બરાબર એક વર્ષ થયું. ગયા વર્ષે 14 જૂને મુંબઈના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં સુશાંત એના નિવાસસ્થાનમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો....
મહાવિકાસ-આઘાડી સાથી-પક્ષો આગામી-ચૂંટણીઓ સાથે મળીને લડશેઃ પવાર
મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના આજે સ્થાપનાદિન નિમિત્તે પક્ષના પ્રમુખ શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની સરકાર તેની પાંચ-વર્ષની મુદત પૂરી કરશે જ અને આ ગ્રુપના ત્રણેય પક્ષ...
એનસીપી, બીજેપી મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉનની વિરુદ્ધમાં
મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાવાઈરસ રોગચાળો ઉગ્ર બન્યો છે ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન અને શિવસેના પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સરકારી અધિકારીઓને આદેશ આપ્યો છે કે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવા માટેનો...
દેશમુખ-ભ્રષ્ટાચાર પ્રકરણની સીબીઆઈ દ્વારા તપાસ કરાવોઃ ફડણવીસ
મુંબઈઃ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને રાજ્ય વિધાનસભામાં વિપક્ષી ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખને સંડોવતા વિવાદમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારની દલીલોને પડકાર...
‘મુંબઈ મેટ્રો કાર શેડને કાંજૂરમાર્ગ ખસેડવાનો નિર્ણય...
મુંબઈઃ ગોરેગાંવ (પૂર્વ)ના આરે કોલોની વિસ્તારમાંથી મુંબઈ મેટ્રો કાર શેડ પ્રોજેક્ટને કાંજૂરમાર્ગમાં ખસેડવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણય મામલે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે નવો વિવાદ થયો છે.
કેન્દ્ર સરકારના ઉદ્યોગ પ્રમોશન...
એનસીપીનું નવું લક્ષ્ય – મુંબઈ મહાનગરપાલિકામાં જીત
મુંબઈઃ શિવસેના અને કોંગ્રેસ સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવામાં સફળતા મળ્યા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ હવે મુંબઈ મહાનગરપાલિકા (બૃહનમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન - બીએમસી)ની ચૂંટણી જીતવા માટે અત્યારથી જ...