Home Tags Nathuram Godse

Tag: Nathuram Godse

ગાંધીજીની હત્યા, તેલગીને સજા, જાણો, ઇતિહાસની આજની...

નવી દિલ્હીઃ આજના દિવસે એટલે કે 20 જાન્યુઆરી, 1948ની સાંજે નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીનો જીવ લીધો હતો, જેથી આજનો દિવસ ઇતિહાસમાં સૌથી દુખદ દિવસોમાં સામેલ છે. વિટંબણા એ છે...

‘ગાંધી ગોડસે એક યુદ્ધ’: ટીઝરમાં વિચારધારાઓના-યુદ્ધની ઝલક

મુંબઈઃ આગામી નવી હિન્દી ફિલ્મ 'ગાંધી ગોડસે એક યુદ્ધ'નું એક ટીઝર આજે નિર્માતાઓએ રિલીઝ કર્યું છે. રાજકુમાર સંતોષી દિગ્દર્શિત આ ફિલ્મના ટીઝરમાં મહાત્મા ગાંધી અને એમના હત્યારા નથુરામ ગોડસે...

ધર્મગુરુ કાલિચરણે ગાંધીના હત્યારા ગોડસેની પ્રશંસા કરી

રાયપુરઃ ઇસ્લામનું લક્ષ્ય રાજકારણના માધ્યમથી રાષ્ટ્ર પર કબજો જમાવવાનું છે. આપણી આંખોની સામે તેમણે 1947માં કબજો કરી લીધો હતો. તેમણે પહેલાં ઇરાન, ઇરાક અને અફઘાનિસ્તાન પર કબજો કર્યો છે....

ભાગવતના નિવેદનો સામે ઓવૈસીનો આક્રોશ

લખનઉઃ દેશમાં મોબ લિન્ચિંગના બનેલા બનાવો અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે ગઈ કાલે કરેલા નિવેદનોના પ્રત્યાઘાતમાં ઓલ ઈન્ડિયા મજલીસ-એ-ઈત્તેહાદુલ-મુસલીમીન (AIMIM) પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસીએ આજે અમુક...

છેવટે ગોડસે પર આપેલા નિવેદન અંગે પ્રજ્ઞા...

નવી દિલ્હી:  ભોપાલથી ભાજપા સાંસદ પ્રજ્ઞા ઠાકુરે તેમના વિવાદિત નિવેદનને લઈને લોકસભામાં માફી માંગી છે અને કહ્યું કે તેમની વાતને તોડી મરોડીને રજૂ કરવામાં આવી છે. તેમ છતાં જો...

હવે રાજનાથસિંહ બોલ્યા કે, ગોડસેને દેશભક્ત માનવાનો...

નવી દિલ્હીઃ લોકસભામાં એસપીજી સંશોધન વિધેયક પર ચર્ચા દરમિયાન ભોપાલથી ભાજપના સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવવા પર રાજકીય માહોલ ગરમાયો છે....

પ્રજ્ઞા ઠાકુર પર એક્શનઃ ડિફેન્સ પેનલમાંથી નામ...

નવી દિલ્હીઃ સંસદમાં મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસે પર સાંસદ પ્રજ્ઞા ઠાકુરની ટિપ્પણીની ભાજપ દ્વારા નિંદા કરવામાં આવી છે. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું છે કે ભાજપા, લોકસભા સાંસદ...

ગોડસે માટે બોલ્યા સાધ્વી પ્રજ્ઞા ને માફી...

નવી દિલ્હી: ભોપાલના ભાજપના સાંસદ, પ્રજ્ઞાસિંહ ઠાકુરે બુધવારે લોકસભામાં એસપીજી સુધારણા બિલ પર ચર્ચા દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને 'દેશભક્ત' ગણાવ્યાં હોવાનો વિવાદ થયો છે. નથુરામ ગોડસેને...

ગાંધીજી વિરુદ્ધ વિવાદાસ્પદ ટ્વીટ કરનાર મુંબઈનાં નાયબ...

મુંબઈ - પોતાનાં ટ્વિટર હેન્ડલ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે વિવાદાસ્પદ અને વાંધાજનક ટ્વીટ કરનાર મુંબઈ મહાનગરપાલિકા (BMC)નાં મહિલા નાયબ કમિશનર નિધિ ચૌધરીની રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગમાં બદલી...

વિવાદ થયા બાદ મુંબઈ મહાપાલિકાનાં મહિલા અધિકારી...

મુંબઈ - સમગ્ર દેશ જેમને રાષ્ટ્રપિતા કહે છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સરકાર જેમની 150મી જન્મજયંતિને ભારે ઉત્સાહપૂર્વક ઉજવે છે તે મહાત્મા ગાંધીની હત્યા કરનાર નથુરામ ગોડસેને એક...