Tag: Myanmar
મ્યાંમારના સૂ કી રાષ્ટ્રપતિભવનમાં…
mનવી દિલ્હી- મ્યાંમારના સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂ કી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત યોજાઇ હતી. આ મુલાકાત નવી દિલ્હીના રાષ્ટ્રપતિભવનમાં યોજાઇ હતી. રોહિંગ્યા સંકટ સામે પગલાં લેવામાં આંગ...
રોહિંગ્યા સંકટ: સૂકીની પેનલમાંથી અમેરિકન રાજદૂતે રાજીનામું...
મ્યાંમાર- હિંસા પ્રભાવિત રખાઈન પ્રાંતમાં સાંપ્રદાયિક તણાવ ઘટાડવાના આશયથી મ્યાંમારના નેતા આંગ સાન સૂકી દ્વારા બનાવવામાં આવેલી પેનલમાંથી અમેરિકાના રાજદૂત બિલ રિચર્ડસને ગત રોજ તેમના પદેથી રાજીનામું આપી દીધું...
રોહિંગ્યા મામલે મ્યાંમાર-બાંગ્લાદેશ વચ્ચે સમજૂતી, 2 વર્ષમાં...
ઢાકા- બાંગ્લાદેશ અને મ્યાંમાર વચ્ચે હાલમાં જ એક સમજૂતી કરવામાં આવી છે. જે અંતર્ગત મ્યાંમારમાંથી વિસ્થાપિત થયેલા રોહિંગ્યા શરણાર્થીઓને મ્યાંમાર સ્વદેશ પરત બોલાવવા તૈયાર થઈ ગયું છે. આ પ્રક્રિયા...
રોહિંગ્યા સંકટ: રિપોર્ટિંગ કરનારા પત્રકારોને મ્યાંમાર સેનાએ...
મ્યાંમાર- મ્યાંમારના રોહિંગ્યા સંકટ પર કામ કરનારા પત્રકારોના લાપતા થયાના સમાચાર મળી રહ્યાં છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, પત્રકારોને સમજીવિચારીને સેના દ્વારા ટાર્ગેટ કરવામાં આવી...
ભારતીય સેનાનો એક વધુ સર્જિકલ સ્ટ્રાઈક; આ...
નવી દિલ્હી - ભારતીય લશ્કરે આજે ભારત-મ્યાનમાર સરહદ નજીક એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્જિકલ સ્ટ્રાઈક નાગ બળવાખોરોના ગ્રુપ NSCN-K વિરુદ્ધનો હતો.
આ ઓપરેશનમાં નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ...
રોહિંગ્યા મુસ્લિમોને આશરો આપવો કે નહીં ?
રોહિંગ્યા મુસ્લિમોને આશરો આપવો જોઈએ કે નહીં તેવો સવાલ ઊભો થયો અને તેનો જવાબ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપવો પડ્યો છે. જોકે આ એક એવો મામલો હતો કે દેશના...