Tag: Mehsana
ગુજરાત ચૂંટણી પહેલાં ત્રણ દેશોના લોકોને નાગરિકતા...
નવી દિલ્હીઃ ગુજરાત ચૂંટણી પહેલાં ભાજપના નેતૃત્વવાળી મોદી સરકારે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલાદેશથી આવીને ગુજરાતના બે જિલ્લાઓમાં રહી રહેલા અલ્પસંખ્યકોને ભારતની નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો છે. આ અલ્પસંખ્યકોમાં હિન્દુઓ...
મોઢેરા બન્યું દેશનું-પ્રથમ ‘સૂર્યગ્રામ’; મોદીજીએ કર્યું લોકાર્પણ
મોઢેરા (ગુજરાત): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મહેસાણા જિલ્લાના મોઢેરા ગામને ભારતના પ્રથમ ‘રાઉન્ડ ધ ક્લોક’ સૌર ઉર્જાથી ચાલતા ગામ તરીકે આજે જાહેર કર્યું છે. ભવ્ય સૂર્યમંદિર માટે પ્રખ્યાત...
આત્મહત્યા નિવારણ અને વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો
મોટી દઉઃ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે મહાત્મા ગાંધી આત્મહત્યા નિવારણ કેન્દ્રના પ્રમુખ ડો. ગુલાબચંદ પટેલ દ્વારા વ્યસન મુક્તિ અભિયાન પ્રણેતા તેમ જ આત્મહત્યા નિવારણ કાર્યક્રમ ૨ ઓગસ્ટે સવારે ૧૧...
આનંદીબહેન પટેલનાં પુત્રી રાજકારણ પ્રવેશ માટે તૈયાર?
અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે જેના માટે તમામ રાજકીય પાર્ટીઓના આગેવાનો પોતાના નજીકના લોકો માટે ટિકિટ મેળવવાનાં સોગઠાં ગોઠવી રહ્યા છે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને...
કોર્ટનો આદેશઃ જિગ્નેશ મેવાણીને ગુજરાત છોડવા ઉપર...
અમદાવાદઃ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત કુલ ૧૦ આરોપીઓને વર્ષ ૨૦૧૭ના જુલાઈમાં વગર પરવાનગીએ રેલી કાઢવાના કેસમાં મહેસાણાની મેજિસ્ટ્રેટ કોર્ટે દોષિત ઠરાવી ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો.
મહેસાણા સેશન્સ...
કેજરીવાલ ‘પરિવર્તન યાત્રા’ના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં હાજર રહેશે
અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનાં પડઘમ વાગવા માંડ્યા છે. જેથી રાજકીય પાર્ટીઓના નેતાઓના રાજ્યના પ્રવાસમાં વધારો થઈ રહ્યો છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ છઠ્ઠીએ ગુજરાતની મુલાકાત લેશે. આમ આદમી પાર્ટી...
ગણપત યુનિ. દ્વારા વૈશ્વિક મેથેમેટિક્સ ડેની ઉજવણી
મહેસાણાઃ ગણપત યુનિવર્સિટીના મહેસાણા અર્બન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સિસના ગણિત વિભાગ દ્વારા મેથેમેટિક્સ યુનાઇટ્સ થીમ પર પાઇ ડે: ઇન્ટરનેશનલ મેથેમેટિક્સ ડે -2022ની 14 માર્ચએ ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં પ્રો....
ગણપત યુનિ. દ્વારા HR લીડરશિપ કોન્ક્લેવનું આયોજન
વિદ્યાનગરઃ ગણપત યુનિવર્સિટી દ્વારા ઇન્ડસ્ટ્રીઝ ઇન-સાઇડ ધ યુનિવર્સિટી-ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ચેલેન્જીઝ વિષય પર તાજેતરમાં HR લીડરશિપ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ HR લીડરશિપ કોન્ક્લેવમાં દેશ-વિદેશમાંથી 300 જેટલા લોકો ઓનલાઇન...
ગણપત યુનિવર્સિટીને NRI પાસેથી રૂ.-પાંચ કરોડનું દાન...
મહેસાણાઃ ગણુપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ગણપતભાઈ પટેલ અને શ્રીમતી મંજુલાબહેન પટેલના શિક્ષણ થકી સમાજ ઉત્થાનના સેવા-કાર્યમાં સહભાગી થવા તેમના અંગત મિત્ર કાશીરામ પટેલ અને તેમનાં પત્ની શ્રીમતી કાન્તાબહેન તરફથી ગણપત...
ગણપત યુનિ.માં “નેશનલ મેથેમેટિકસ ડે”ની ઉજવણી કરાઈ
મહેસાણાઃ ગણપત યુનિવર્સિટીના મહેસાણા અર્બન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સિસના ગણિત વિભાગ દ્વારા શ્રીનિવાસન રામાનુજનની 134મી વર્ષગાંઠ પર 22-23 ડિસેમ્બરે "નેશનલ મેથેમેટિક્સ ડે-2021"ની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ક્વિઝ, કોલાજ મેકિંગ...