Tag: Kashmir
રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ પ્રવેશી જમ્મુ-કશ્મીરમાં
શ્રીનગરઃ કોંગ્રેસ પાર્ટીની કન્યાકુમારીથી કશ્મીર સુધીની 'ભારત જોડો યાત્રા'ના આખરી ચરણમાં ભૂતપૂર્વ પ્રમુખ અને સંસદસભ્ય રાહુલ ગાંધીએ ગઈ કાલે સાંજે સરહદીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરમાં પ્રવેશ કર્યો હતો....
પર્યાવરણના જતન માટે કાશ્મીરથી કન્યાકુમારી સ્કેટિંગ યાત્રા
અમદાવાદઃ શહેર, રાજ્ય, દેશ કે દુનિયાનું ભ્રમણ લોકો જુદી-જુદી રીતે કરતા હોય છે. સાઇકલ, મોટરસાઇકલ, પગપાળા અને કાર જેવાં અનેક માધ્યમો દ્વારા અને જુદા-જુદા ઉદ્દેશ સાથે પ્રવાસીઓ જોવા મળી...
કશ્મીરમાં 4 ત્રાસવાદી ઠાર; એક વિદેશી હતો
શ્રીનગરઃ આતંકવાદ સામેના જંગમાં જમ્મુ-કશ્મીર પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે. સુરક્ષા જવાનોએ કુલ બે એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીને ઠાર માર્યા છે અને ત્રણની ધરપકડ કરી છે. એમની પાસેથી શસ્ત્રોનો...
ગોળી વાગવા છતાં સેનાનો ‘ઝૂમ’ આતંકવાદીઓ સાથે...
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો અને આંતકવાદીઓની વચ્ચે થયેલી અથડામણમાં સેનાનો હુમલો કરનાર ડોગ ‘ઝૂમ’ ગંભીર રીતે ઘાયલ થયો હતો. સુરક્ષા દળોએ આતંકવાદીઓની હાજરી વિશે માહિતી મળતા રવિવારે...
કશ્મીરમાં તોફાનીઓએ ઈમરાન હાશ્મી પર પથ્થર ફેંક્યા
શ્રીનગરઃ બોલીવુડ અભિનેતા ઈમરાન હાશ્મી પર કશ્મીરમાં અમુક તોફાની તત્ત્વોએ હુમલો કર્યો હોવાનો અહેવાલ છે. હાશ્મી હાલ પહલગામમાં એની એક નવી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. એ બાજુની માર્કેટમાં...
રાહુલ ગાંધીની 150-દિવસની ‘ભારત જોડો યાત્રા’નો આજથી-આરંભ
કન્યાકુમારીઃ કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ ઝુંબેશ આજથી શરૂ થશે. આ યાત્રા કન્યાકુમારીથી કશ્મીર સુધીની હશે. તે 3,570 કિ.મી.ની અને 150 દિવસ સુધીની રહેશે. રાહુલ ગાંધી...
કશ્મીરમાં ઘૂસણખોરીના પ્રયાસને સેનાએ નિષ્ફળ બનાવ્યો
જમ્મુઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) પર આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરી કરવાના પ્રયાસને સતર્ક ભારતીય સેનાના જવાનોએ નિષ્ફળ બનાવ્યો છે.
સંરક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, આ...
પાકિસ્તાનના કબજાના કશ્મીરમાં મોંઘવારી વિરુદ્ધ લોકોનાં પ્રચંડ...
પૂંચઃ પાકિસ્તાને કબજે કરેલા કશ્મીર (POK)માં અતિશય વધી ગયેલી મોંઘવારી તથા માનવ અધિકારોના ઉલ્લંઘનના મુદ્દાઓ પર લોકો હાલ પ્રચંડ વિરોધ-દેખાવો કરી રહ્યાં છે. દેખાવકારોએ પૂંચ જિલ્લાનો મુખ્ય રોડ બ્લોક...
અમરનાથમાં પૂરની આફતઃ બચેલાઓનાં મળવાની આશા ધૂંધળી
શ્રીનગરઃ હિમાલય પર્વતમાળામાં દક્ષિણ ભાગમાં આવેલી પવિત્ર અમરનાથ ગુફાની નજીકમાં જ ગયા શુક્રવારે વાદળ ફાટવાથી ઓચિંતા આવેલા પૂરને કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 16 જણના મરણ થયા છે અને...