Tag: Kanpur
મંદિર-મસ્જિદનું એક જ પ્રવેશદ્વારઃ કોમી એખલાસનું ઉત્તમ...
કાનપુરઃ દેશમાં ચાલી રહેલા કોમી ટેન્શન છતાં ઉત્તર પ્રદેશના કાનપુરવાસીઓ કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. કાનપુરવાસીઓ એક જગ્યાએ ‘અઝાન’ અને ‘આરતી’ કરીને શાંતિ અને ભાઇચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું...
કાનપુરમાં ઇલેક્ટ્રિક બસે અનેક લોકોને કચડ્યાઃ છનાં...
કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક બેકાબૂ ઇલેક્ટ્રિક બસે કેટલાય લોકોને કચડ્યા હતા. એ બસની ઝડપ એટલી તેજ હતી કે એમાં કેટલીય ગાડીઓ અને મોટરસાઇકલ-સ્કૂટરને નુકસાન પહોંચાડ્યું હતું. આ દુર્ઘટનામાં...
દ્રવિડે ગ્રીન પાર્ક સ્ટેડિયમના ગ્રાઉન્ડસ્ટાફને રૂ.35,000નું-ઈનામ આપ્યું
કાનપુરઃ અહીંના ગ્રીન પાર્ક મેદાન પર ન્યૂઝીલેન્ડ ટીમ પહેલી ટેસ્ટ મેચ ગઈ કાલે ડ્રોમાં લઈ જવામાં સફળ થઈ. ભારતીય ટીમ એક નિશ્ચિત વિજયથી વંચિત રહી ગઈ. ન્યૂઝીલેન્ડના રચિન રવિન્દ્ર...
રવિન્દ્ર-પટેલની આખરી જોડીએ કાનપુર ટેસ્ટમાં ભારતને જીતવા...
કાનપુરઃ કામચલાઉ ટેસ્ટ કેપ્ટન અજિંક્ય રહાણે અને તેના સાથીઓને આજે અહીંના ગ્રીન પાર્ક સ્ટેડિયમ ખાતે નિરાશા ઉપજી. તેઓ પહેલી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ન શક્યા અને મેચ ડ્રોમાં પરિણમી....
ગિલ, ઐયર, જાડેજાની અડધી-સદીઓની મદદથી ભારત અઢીસોને-પાર
કાનપુરઃ ન્યૂઝીલેન્ડ સામે અહીંના ગ્રીન પાર્ક સ્ટેડિયમ ખાતે આજથી શરૂ થયેલી પહેલી ટેસ્ટ મેચમાં આજે પહેલા દિવસની રમતને અંતે ભારતે તેના પહેલા દાવમાં 4 વિકેટના ભોગે 258 રન કર્યા...
ન્યૂઝીલેન્ડ સામે પહેલી-ટેસ્ટઃ ઈજાગ્રસ્ત રાહુલને બદલે સૂર્યકુમાર
કાનપુરઃ ન્યૂઝીલેન્ડ સામે 25 નવેમ્બરથી અહીંના ગ્રીન પાર્ક સ્ટેડિયમ ખાતે રમાનાર બે-મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં ઓપનર કે.એલ. રાહુલ રમી નહીં શકે. એની સાથળનો સ્નાયૂ ખેંચાઈ ગયો છે. ભારતીય...
મારી સેલરીમાંથી ₹ 2.75 લાખ ટેક્સ કપાય...
કાનપુરઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ચાર દિવસના પ્રવાસે કાનપુરમાં છે. કાનપુર પહોંચતા પહેલાં ઝીંઝકમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોકોને જણાવ્યું હતું કે સૌથી વધુ રૂ. પાંચ લાખ સેલરી દેશના રાષ્ટ્રપતિને મળે...
કુલદીપે લોનમાં કોરોનાની રસી લીધી, તપાસના આદેશ
કાનપુરઃ કાનપુર જિલ્લા વહીવટી તંત્રએ ક્રિકેટર કુલદીપ યાદવની સામે તપાસનો આદેશ આપ્યો છે. કુલદીપ પર આરોપ છે કે તેણે કોરોના વાઇરસની રસી એ હોસ્પિટલમાં નહોતી લીધી, જ્યાં તેણે સ્લોટ...
ઉ.પ્ર.માં લોકડાઉનના હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમનો સ્ટે
નવી દિલ્હી/લખનઉઃ ઉત્તર પ્રદેશના પાંચ શહેર – લખનઉ, કાનપુર, વારાણસી, પ્રયાગરાજ અને ગોરખપુરમાં લોકડાઉન લાગુ કરવાનો યોગી આદિત્યનાથની સરકારને આદેશ આપતા અલાહાબાદ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટે 26 એપ્રિલ સુધી અટકાવી...