Tag: Javed Akhtar
મોદીની ટીકા કરનાર જાવેદ અખ્તરની નેટ યૂઝર્સે...
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટ સામે ઝઝુમી રહેલા દેશના વિભિન્ન વર્ગો માટે કુલ 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, 20 લાખ કરોડ રુપિયાનું આ...
દારૂ, પાન-ગૂટકાની શરતી મંજૂરીથી જાવેદ અખ્તર, રવિના...
મુંબઈઃ કેન્દ્ર સરકારે કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટેના લોકડાઉનને 17 મે સુધી લંબાવ્યું છે. જોકે આ વખતે સરકારે કેટલીક છૂટછાટો પણ આપી છે. ગૃહ મંત્રાલયે આપેલા દિશા-નિર્દેશોમાં ગ્રીન અને...
બગડતી સ્થિતિ વચ્ચે જાવેદ અખ્તરે લોકોને કરી...
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દેશમાં સ્થિતિ ખરાબ છે. કેટલાય મોરચે પડકારો મોટા છે. એક બાજુ જ્યાં બીમારીથી બચવા માટે ઘરમાં બંધ છે તો બીજી કરફ બધુ બંધ હોવાના...
સુબ્રમણ્યમ સ્વામીના ટ્વીટથી કેમ ભડક્યા જાવેદ અખ્તર?
નવી દિલ્હીઃ ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક ટ્વીટ કર્યું કે જેને જોઈને બોલીવુડ ગીતકાર જાવેદ અખ્તર ગુસ્સે થઈ ગયા. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટમાં કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં 7 મસ્જિદ બંધ...
કાર અકસ્માત: ઈજાગ્રસ્ત શબાના આઝમીનાં ડ્રાઈવર સામે...
મુંબઈ - શનિવારે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર બોલીવૂડ અભિનેત્રી શબાના આઝમીને જેમાં ઈજા થઈ હતી એ કાર અકસ્માત બદલ પોલીસે શબાનાનાં ડ્રાઈવર સામે ફરિયાદ નોંધી છે. અકસ્માત જ્યાં થયો હતો...
જો બુરખા પર પ્રતિબંધ મૂકવો હોય તો...
મુંબઈ - બોલીવૂડના ગીતકાર અને પટકથાલેખક જાવેદ અખ્તરે કહ્યું છે કે મુસ્લિમ સ્ત્રીઓનાં બુરખા પહેરવા પર પ્રતિબંધ મૂકતો કોઈ કાયદો ઘડવો હોય તો રાજસ્થાનમાં મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા ઘૂંઘટ...
ગુજરાત નકલી એન્કાઉન્ટર કેસઃ જાવેદ અખ્તર અને...
નવી દિલ્હીઃ વર્ષ 2002 થી 2006 વચ્ચે ગુજરાતમાં થયેલા 22 એન્કાઉન્ટરોને ખોટા ગણાવનારી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. કોર્ટે ગુજરાત સરકારના વિરોધ છતા જસ્ટિસ એચએસ બેદી પેનલનો તપાસ...
જાવેદ અખ્તર રાજપૂતો વિરુદ્ધ બોલીને ફસાયા; પોલીસમાં...
જયપુર - જાણીતા કવિ અને ગીતકાર જાવેદ અખ્તરે રાજપૂતોનું અપમાન કર્યું છે એવો નવી હિન્દી ફિલ્મ પદ્માવતી સામે વિરોધની આગેવાની લેનાર રાજપૂત કરણી સેનાએ આક્ષેપ કર્યો છે. આ જૂથનું...