Tag: Gurupurnima
ગુરુ પૂર્ણિમા 2020: જાણો પર્વના મહત્ત્વને…
હિંદૂ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે. આ સંસ્કૃતિમાં ગુરુનું વિશેષ સ્થાન વૈદિક સંસ્કૃતિના સમયથી જ છે. શાસ્ત્રો અને પૂરાણોમાં પણ ગુરુનું વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. આટલું જ...
ગુરુશિષ્ય પરંપરામાં ધામધૂમથી ગુરુપૂર્ણિમા ઉજવણી…
અમદાવાદઃ હિંદુ ધર્મ સૌથી જુનો ધર્મ છે. સદીઓથી હિંદુ ધર્મ અનેક ભગવાન અને માન્યતાઓ સાથે વિસ્તરેલો છે. સમય જતાં મોટી સંખ્યામાં સંપ્રદાય અને પંથ પણ સતત વધતા જાય છે....
નારાયણ આઈ હોસ્પિટલના ત્રણ વોર્ડનું લોકાર્પણ…
પંચમહાલઃ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ગુરુપૂર્ણિમાના પવિત્ર પર્વે મધ્ય ગુજરાતમાં પંચમહાલ જિલ્લાના પવિત્ર નારાયણતીર્થ તાજપુરા ખાતે નારાયણ આઇ હોસ્પીટલના ૨૫૦ પથારી ધરાવતા ત્રણ નવિન વોર્ડનું લોકોર્પણ કર્યુ હતું. તેમણે તાજપુરા...
ગુરુપૂર્ણિમાઃ ગુરુર મૂકાવી ગહનમાં પ્રવેશ કરાવતું પર્વ
અષાઢી પૂર્ણિમાએ આજે ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી દેશભરમાં થઇ રહી છે. જ્યાં સંતોસાધુઓનો હંમેશા આદરસત્કાર થયો છે તેવી ગુજરાતની ઊર્વરા ભૂમિ પર પણ અનુયાયીઓ દ્વારા તેમના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ અર્પનાર...