Tag: Death
જાણીતા આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું નિધન
અમદાવાદઃ જાણીતા આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું 95 વર્ષની વયે નિધન થયું છે. તેઓ અંતિમ શ્વાસ સુધી પોતાના કામમાં સક્રિય હતા. આર્કિટેક્ટના વિશ્વમાં બીવી દોશી અત્યંત જાણીતું નામ છે. તેમણે ગાંધીનગર...
મુંબઈ-ગોવા હાઇવે પર અકસ્માતમાં નવ લોકોનાં મોત
મુંબઈઃ મુંબઈ-ગોવા હાઇવે પર સવારે રોડ અકસ્માતમાં નવ લોકોનાં મોત થયાં છે. સવારે 4.45 કલાકે મુંબઈ-ગોવા હાઇવે પર માનગાવની પાસે આ ગમખ્વાર અકસ્માત થયો હતો. ગોરેગામ પોલીસ સ્ટેશન મુજબ...
શાહીબાગના ગ્રીન ઓર્ચિડમાં લાગેલી આગ પર કાબૂઃ...
અમદાવાદઃ શાહીબાગના ગિરધરનગર સર્કલ પાસે ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં સાતમા માળે આવેલા મકાનમાં આગ લાગી હતી. આ લાગવાને પગલે બિલ્ડિંગમાં અફરાતફરીનો માહોલ હતો. આ આગ લાગતાં ફાયરબ્રિગ્રેડને જાણ કરવામાં આવી...
કંઝાવાલા કેસના છઠ્ઠા આરોપી આશુતોષની ધરપકડ
નવી દિલ્હીઃ દિલ્હીના કંઝાવાલામાં એક કારમાં 12 કિલોમીટર સુધી યુવતીને ઘસેડવાના મોતના મામલામાં દિલ્હી પોલીસે છઠ્ઠા આરોપી આશુતોષની ધરપકડ કરી છે. આશુતોષની કારની નીચે 20 વર્ષની યુવતીને ઘસેડવામાં આવી...
મોદી આઈ કેરમાં લાગેલી આગમાં બેનાં મોત
અમદાવાદ: અમદાવાદના નારણપુરા વિસ્તારમાં જય મંગલ BRTS બસ સ્ટેન્ડ પાસે આવેલી મોદી આઇ કેરની હોસ્પિટલમાં આગ લાગી હતી. મોદી આઇ કેર હોસ્પિટલમાં લાગેલી આગમાં ગૂંગળામણને કારણે હોસ્પિટલમાં દેખરેખ રાખનારાં...
બ્લેક ફ્રાઈડેઃ બે શોક સમાચાર ને એક...
નવી દિલ્હીઃ આજે બ્લેક ફ્રાઇડે છે. સવારથી ત્રણ દુખદ ઘટનાઓ બની છે. અડધી રાત્રે વિશ્વના સૌથી મહાન ફૂટબોલર્સમાંના એક પેલેના નિધનના સમાચાર આવ્યા હતા. શુક્રવારે સવારે 3.30 કલાકે દેશના...
માતા હીરાબા પંચમહાભૂતોમાં વિલીન
અમદાવાદઃ વડા પ્રધાન મોદીનાં માતા હીરાબા પંચમહાભૂતમાં વિલીન થઈ ગયાં છે. વડા પ્રધાન મોદીના માતા હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. વડા પ્રધાન મોદી સહિત તમામ પરિવાર અંતિમ...
હીરાબાનું નિધનઃ PM મોદીએ પાર્થિવ દેહને કાંધ...
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતુશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. તેમણે યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં વહેલી સવારે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા...
તુનિશા શર્મા મૃત્યુકેસમાં SIT દ્વારા તપાસની માગણી
મુંબઈઃ ટીવી અભિનેત્રી તુનિશા શર્માનાં શૂટિંગના સેટ પર થયેલા શંકાસ્પદ મૃત્યુના કેસમાં તપાસ કરાવવા માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવાની સિનેમા કલાકારોના સંગઠને મહારાષ્ટ્ર સરકારને વિનંતી કરી છે.
ઓલ...
તુનિષાને મૃત્યુના 15 દિવસ પહેલા પ્રેમમાં મળ્યો...
ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં પોલીસ તપાસ સતત ચાલી રહી છે. હવે અભિનેત્રીની માતાએ ઘણા મહત્વના ખુલાસા કરીને શીજાન મોહમ્મદને શંકાના દાયરામાં મૂક્યો છે. ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા આત્મહત્યાનો મામલો...