Tag: Corona-free
ઝાલાવાડના લટુડા ગામની મહિલાઓએ ગામને કોરોના-મુક્ત બનાવવા...
સુરેન્દ્રનગર: ભારતીય સંસ્કૃતિમાં અનાદિકાળથી માતૃશક્તિને અનેરૂં સ્થાન આપવામાં આવ્યું છે. બાળકમાં નાનપણથી જ સુ-સંસ્કારિતાનું સિંચન કરી સમગ્ર સમાજને સંસ્કારીતતાના પાઠ ભણાવવાનું કાર્ય માતૃશક્તિ રૂપી મહિલાઓ સુપેરે કરતી હોય છે. કુદરતી...