Tag: cancer
કેન્સર ડે: કાંકરિયા પર કેન્સર અવેરનેસ વોકનું...
અમદાવાદઃ વિશ્વમાં ચોથી ફેબ્રુઆરીએ 'વર્લ્ડ કેન્સર ડે અવેરનેસ' ના જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં જીસીએસ મેડિકલ કોલેજ, હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરે એક કેન્સર અવેરનેસ વોકનું આયોજન...
કેન્સરની શંકાઃ શેમ્પૂ-સનસ્ક્રીન્સને વેચાણમાંથી પાછા ખેંચી લેવાયા
વોશિંગ્ટનઃ બ્રિટિશ મલ્ટીનેશનલ કંપની યુનિલીવરે તેના ડવ (Dove) સહિત એરોસોલ ડ્રાય શેમ્પૂની લોકપ્રિય બ્રાન્ડ્સ કેન્સરની બીમારી કરી શકતા તત્ત્વ બેન્ઝીનથી દૂષિત હોવાનું માલુમ પડ્યા બાદ આ પ્રોડક્ટ્સને બજારમાંથી પાછી...
બર્થડે-ગર્લ મનીષા રૂપેરી-પડદા પર કમબેક કરવા સજ્જ
મુંબઈઃ 'સૌદાગર', 'કચ્ચે ધાગે', 'મુંબઈ એક્સપ્રેસ', '1942ઃ અ લવ સ્ટોરી', 'લજ્જા', 'ખૌફ', 'બાગી', જેવી અનેક હિન્દી ફિલ્મોમાં અભિનય માટે જાણીતી થયેલી અભિનેત્રી મનીષા કોઈરાલા આજે તેનો જન્મદિવસ ઉજવી રહી...
જોન્સન-એન્ડ-જોન્સન ટેલ્કવાળા બેબી પાવડરનું ઉત્પાદન બંધ કરશે
મુંબઈઃ અમેરિકાની મલ્ટીનેશનલ ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રી કંપની જોન્સન એન્ડ જોન્સન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તે એનો ટેલ્ક-આધારિત જોન્સન બેબી પાવડર વેચવાનું 2023માં દુનિયાભરમાં બંધ કરશે અને એને બદલે...
કાંદિવલી હિતવર્ધકમંડળ હોસ્પિટલની દર્દીઓની સેવામાં અનોખી પહેલ
મુંબઈઃ કાંદિવલી હિતવર્ધક મંડળ અને મુંબઈ કિડની ફાઉન્ડેશનના ઉપક્રમે શ્રી કાંદિવલી હિતવર્ધક મંડળ હોસ્પિટલમાં તાજેતરમાં કેન્સર સહિતના દર્દીઓ માટેની પેઇન, પેલિયેટિવ એન્ડ હોમ કેર સર્વિસીસના નવા સેન્ટરનું ઉદઘાટન કરવામાં...
કાંદિવલી હિતવર્ધક મંડળમાં દરદીઓ માટે અતિ-આવશ્યક સેવા
મુંબઈઃ અત્રે કાંદિવલી હિતવર્ધક મંડળ અને મુંબઈ કિડની ફાઉન્ડેશનના ઉપક્રમે કાંદિવલી હિતવર્ધક મંડળ હૉસ્પિટલમાં શનિવારે બીજી જુલાઈએ કૅન્સરના દરદીઓ માટેની પેઇન, પેલિયેટિવ ઍન્ડ હોમ કેર સર્વિસીસનો પ્રારંભ થવાનો છે.
સવારે...
કેન્સરની-સર્જરી બાદ મહેશ માંજરેકરની તબિયત સુધારા પર
મુંબઈઃ હિન્દી અને મરાઠી ફિલ્મોના જાણીતા કલાકાર અને દિગ્દર્શક મહેશ માંજરેકરને મૂત્રાશયના કેન્સરનું નિદાન થયું છે. અહીંની સર હરકીસનદાસ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં એમણે ગયા અઠવાડિયે સર્જરી કરાવી હતી અને...
ભૂતપૂર્વ દિગ્ગજ બોક્સર ડિંગ્કો સિંહનું નિધન
નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ બોક્સર અને એશિયન ગેમ્સના સુવર્ણપદક વિજેતા ડિંગ્કો સિંહનું લાંબી બીમારી પછી ગુરુવારે નિધન થયું છે. તે 42 વર્ષના હતો. ભારતના અત્યાર સુધી સારા બોક્સરોમાંના એક...
બિન-કોવિડ કેસો પર ધ્યાન કેન્દ્રિત કરવા ઇચ્છતી...
નવી દિલ્હીઃ દેશમાં કોરોના કેસોમાં ઉત્તરોઉત્તર ઘટાડો થઈ રહ્યો છે અને મોટા ભાગનાં રાજ્યોએ અનલોકની પ્રક્રિયા આરંભી દીધી છે, ત્યારે દેશભરની હોસ્પિટલો નોન-કોવિડ કેસ- ખાસ કરીને કેન્સર, અન્ય ગંભીર...
ક્રિકેટર ભુવનેશ્વર કુમારના પિતાનું નિધન થયું
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના તેજ બોલર ભુવનેશ્વર કુમારના પિતા કિરણ પાલ સિંહનું નિધન થયું છે. ભુવનેશ્વર કુમારના પિતા કિરણ પાલ સિંહે મેરઠસ્થિત પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. કિરણ...