Tag: Campaigning
લોકસભા ચૂંટણી: ત્રીજા ચરણ માટેના પ્રચારકાર્યનો અંત...
નવી દિલ્હી - સાત ચરણવાળી લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણ માટેનું મતદાન 23 એપ્રિલે યોજાવાનું છે. ગુજરાત રાજ્યમાં પણ એ જ દિવસે મતદાન થવાનું છે. ત્રીજા રાઉન્ડ માટેના પ્રચારકાર્યનો આજે...
ચૂંટણી પંચ કડક થયું: યોગી, માયાવતી બાદ...
નવી દિલ્હી - ભાષણમાં તેમજ નિવેદનો કરવામાં બેફામ રીતે શબ્દો ઉચ્ચારીને આદર્શ ચૂંટણી આચારસંહિતાનો ભંગ કરવા બદલ ચૂંટણી પંચે ચાર નેતાઓ પર ચૂંટણીપ્રચાર કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે.
આ ચાર...
આચારસંહિતાનો ભંગ કર્યો: યોગી આદિત્યનાથ, માયાવતી પર...
નવી દિલ્હી - ચૂંટણી પંચે આદર્શ આચારસંહિતાના ભંગ બદલ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને બહુજન સમાજ પાર્ટીનાં વડાં માયાવતી પર પ્રતિબંધ મૂક્યો છે. યોગી 72 કલાક સુધી...
લોકસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે પ્રચારનો આજે...
નવી દિલ્હી - લોકશાહીના ઉત્સવ સમાન લોકસભા ચૂંટણીની આ વખતની - 17મી આવૃત્તિ માટે સાતમાંના પહેલા રાઉન્ડ માટે પ્રચારકાર્યનો આજે સાંજે અંત આવી જશે. 11 એપ્રિલે પહેલા રાઉન્ડનું મતદાન...