Tag: Brahma Kumaris
આપણી માન્યતાઓ
આપણું કામ બીજા પાસે કરાવવા માટે તેમના પર આવેશમાં આવી ગુસ્સો પણ કરી દઈએ છીએ પણ આપણે જોવું જોઈએ કે મારે તે સમયે શું જોઈએ છે? ગુસ્સો કરવાથી આપણું...
વિચારોની શક્તિમાં નિર્માણની શક્તિ
(બી. કે. શિવાની)
સૌ પ્રથમ આરામથી બેસી પોતાના વિચારોને જોવાનો પ્રયત્ન કરો કે, હું એક શક્તિ છું... જે હું શક્તિ આખો દિવસ ઘરનું, ઓફિસનું તથા અન્ય લોકો માટે ધ્યાન રાખું...
સકારાત્મક વિચારોથી પરિવર્તન….
(બી. કે. શિવાની)
સકારાત્મક વિચારોથી જીવનમાં આપણે ખુશીનો અનુભવ કરીએ છીએ. આ કોઇ જાદુ નથી કે, તમે એક જ દિવસમાં શીખી જાવ. તેના માટે તમારે અભ્યાસ (પ્રેક્ટીસ) કરવો પડશે. કારણ...
ॐ શાંતિ: બ્રહ્માકુમારીઝ સંસ્થાનાં પ્રમુખ શ્રદ્ધેય દાદી...
માઉન્ટ આબુઃ આધ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારીઝનાં મુખ્ય પ્રશાસિકા રાજયોગિની દાદી જાનકીનું શુક્રવાર, 27 માર્ચે બહ્મમુહૂર્તમાં વહેલી સવારે સવા બે વાગ્યે નિધન થયું છે. તેઓ 104 વર્ષનાં હતાં. એમનાં ટ્વિટર હેન્ડલ...