Tag: Bhuvneshwar Kumar
જાડેજાની બેટિંગ કાબેલિયતની કેપ્ટન રોહિતે પ્રશંસા કરી
બર્મિંઘમઃ ભારતે ગઈ કાલે અહીં એજબેસ્ટન મેદાન પર રમાઈ ગયેલી બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં પણ ઈંગ્લેન્ડને હરાવીને ત્રણ-મેચોની શ્રેણીને 2-0ની અપરાજિત સરસાઈ સાથે પોતાના કબજામાં લઈ લીધી છે. પહેલી...
શ્રીલંકા સામેની શ્રેણીઓ માટે શિખર ધવન કેપ્ટન
મુંબઈઃ ભારતીય સિનિયર પસંદગીકારોની સમિતિએ આવતા મહિને શ્રીલંકામાં 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચો અને 3 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમવા જનારી ભારતીય ટીમની જાહેરાત કરી છે. ટીમનું સુકાન શિખર ધવનને...
કોહલીએ છઠ્ઠો ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ એવોર્ડ...
અમદાવાદઃ વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે ગઈ કાલે અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ ગયેલી પાંચમી અને સિરીઝ-નિર્ણાયક ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ઈંગ્લેન્ડને 36-રનથી હરાવીને સિરીઝ 3-2થી જીતી લીધી....
પૂજારા, સૌરાષ્ટ્રના ક્રિકેટરોએ રાજકોટમાં નેટ પ્રેક્ટિસ ફરી...
રાજકોટઃ ચેતેશ્વર પૂજારા ભારતીય ટીમનો એક એવો બેટ્સમેન છે કે જે એકવાર ક્રિઝ પર ટકી જાય તો એને આઉટ કરવાનું બોલરો માટે અઘરું બની જાય છે. ચેતેશ્વર એની સંરક્ષણાત્મક...
ધવનની જેમ ભૂવનેશ્વર પણ વિન્ડીઝ સામેની ODI...
મુંબઈ - T20I મેચોની સિરીઝ જીતી લીધા બાદ ભારતીય ક્રિકેટ ટીમ ઘરઆંગણે હવે વેસ્ટ ઈન્ડિઝ સામે વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમશે. એમાં ઓપનર શિખર ધવન રમવાનો નથી. ભારતીય ટીમને...
ટીમ ઈન્ડિયાને રાહતઃ ભૂવનેશ્વર કુમાર ફિટ છે;...
માન્ચેસ્ટર - અત્રેના એમિરેટ્સ ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર 27મી ભારતની વર્લ્ડ કપ મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે રમાવાની છે. એ પૂર્વે આજે ભારતીય ક્રિકેટ ટીમને મોટા રાહતના અને ભારતના ક્રિકેટપ્રેમીઓને...
સિનિયર ક્રિકેટરો માટે નવા કોન્ટ્રાક્ટઃ પાંચ ખેલાડી...
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ સિનિયર પુરુષ ખેલાડીઓ માટે નવા કેન્દ્રીય કોન્ટ્રાક્ટ્સની આજે જાહેરાત કરી છે. એ મુજબ, A+ કેટેગરીમાં ટીમના કેપ્ટન વિરાટ કોહલી સહિત પાંચ ખેલાડીઓ છે.
પરંતુ ભૂતપૂર્વ...