Tag: Bharatiya Jana Sangh
અડવાણીનું આ આખરી ત્રાગું તેમનો દંભ પણ...
છઠ્ઠી એપ્રિલ ભારતીય જનતા પક્ષનો સ્થાપના દિવસ છે. જનસંઘ 1977માં જનતા મોરચાનો હિસ્સો બન્યું હતું. તે પછી તેમાં ભાગલા પડાવવા જનસંઘના હોદ્દેદારો બેવડા સભ્યપદ રાખે છે તેનો મુદ્દો ઉઠાવાયો...