Tag: BAPS
શ્રીરામજન્મભૂમિ મંદિર માટે નિધિ-સમર્પણ સમારોહ યોજાયો
અમદાવાદઃ ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં નિર્માણાધીન મંદિરના નિધિ-સમર્પણ માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ સંસ્થા દ્વારા માનનીય મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં સમારોહનું આયોજન, 13 ફેબ્રુઆરીએ શનિવારે...
કોરોના સંકટઃ વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પે કરાવ્યું ‘શાંતિ...
વોશિંગ્ટનઃ અમેરિકા દેશ હાલ કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહ્યો છે. અમેરિકાએ ગઈ કાલનો દિવસ રાષ્ટ્રીય પ્રાર્થના દિવસ તરીકે ઊજવ્યો હતો. આ પ્રાર્થના દિવસે વૈદિક શાંતિ પાઠનું ઉચ્ચારણ કરવામાં આવ્યું...
બીએપીએસ દ્વારા જરુરિયાતમંદો માટેનો સેવાયજ્ઞ
અમદાવાદઃ ભારતમાં કોરોના વાયરસને કારણે લોકડાઉનની સ્થિતિ છે. ગુજરાતમાં અનેક લોકો જરુરિયાતમંદ લોકોની વ્હારે આવી તેમની મદદ કરી રહ્યા છે. ત્યારે બીએપીએસના સંત અને વોલેન્ટિયર્સે તંત્ર સાથે મળીને જરુરીયાતમંદ...
ચિત્રલેખા-આદિત્ય બિરલા સનલાઈફના કાર્યક્રમમાં ઈન્વેસ્ટરોએ પૈસા-મૂડીરોકાણ અંગે...
BSEના ઈન્ટરનેશનલ કન્વેન્શન હોલમાં યોજાયો ઈન્વેસ્ટમેન્ટ અવેરનેસ અંગે 'ચિત્રલેખા'નો સુવર્ણ જયંતિ કાર્યક્રમ
ગુજરાતીઓનું લોકપ્રિય મેગેઝિન 'ચિત્રલેખા' તેના 70મા યશસ્વી વર્ષમાં સફર કરી રહ્યું છે અને તેણે રોકાણકારોના માર્ગદર્શન પર અત્યાર...
નવી મુંબઈમાં પ્રમુખસ્વામી મહારાજના 98મા જન્મજયંતી મહોત્સવની...
નવી મુંબઈ - ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર તથા વૈશ્વિક પ્રદાન કરનાર મહાન સંત બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો 98મો જન્મજયંતી મહોત્સવ આજે અહીંના નેરુલ સ્થિત ડી.વાય. પાટીલ સ્ટેડિયમ ખાતે ઉજવવામાં આવ્યો છે.
પ્રમુખસ્વામી...
મુંબઈમાં BAPS સ્વામીનારાયણ સંસ્થાએ ઉજવ્યો ‘વિશ્વ તમાકુ-વિરોધી...
મુંબઈ - સમગ્ર વિશ્વમાં 31 મે, શુક્રવારે 'વર્લ્ડ નો-ટોબેકો ડે' ઉજવણી કરવામાં આવી હતી. આ 'વિશ્વ તમાકુ-વિરોધી દિવસ'ની ઉજવણી મુંબઈના દાદર (પૂર્વ)સ્થિત સામાજિક-આધ્યાત્મિક સંસ્થા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા...