Tag: Azadi Ka Amrit Mahotsav
સંત કબીર સ્કૂલમાં ટુરિઝમનાં વિવિધ સ્વરૂપોની સ્પર્ધાનું...
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 75 સપ્તાહનો ઉત્સવ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં કેન્દ્રનું ટુરિઝમ મંત્રાલય 25 જાન્યુઆરીએ આઝાદીનો અમૃત મહોત્સવ હેઠળ રાષ્ટ્રીય ટુરિઝમ ડે ઊજવી રહ્યું છે....
ડ્રોન શો, લાઈવ સંગીત સંધ્યા દ્વારા ગાંધીજયંતીની...
ઉજવણીના ભાગ રૂપે આયોજિત સંગીત સંધ્યામાં 'મેઘધનુષ બેન્ડ' દ્વારા ગાંધીજીને સ્મરણાંજલિ આપતા ગીતો અને અન્ય ગીતો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.આ ખાસ અવસર પર શ્રેષ્ઠ વીડિયો અને...
સાયન્સ સિટીમાં ડ્રોન-શો, લાઇવ સંગીત-સંધ્યાનું આયોજન
અમદાવાદ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતીની વૈશ્વિક સ્મૃતિમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે, ગુજરાત સાયન્સ સિટી દ્વારા બીજી ઓક્ટોબર, 2022એ ડ્રોન-શો અને લાઇવ મ્યુઝિકલ ઈવનિંગ (લાઇવ સંગીત-સંધ્યા)નું આયોજન કરવામાં...
ક્યારે, કેવી રીતે ધ્વજ ઉતારી શકાય, નિયમો...
નવી દિલ્હીઃ દેશની આન, બાન અને શાન તિરંગો છે, રાષ્ટ્રધ્વજ દેશના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. આ ઉજવણીમાં દેશની...
‘હર-ઘર-તિરંગા’ વેબસાઈટ પર કરોડો સેલ્ફીઓ અપલોડ કરાઈ
મુંબઈઃ કેન્દ્રના સાંસ્કૃતિક બાબતોના મંત્રાલયે આપેલી જાણકારી મુજબ, ‘હર ઘર તિરંગા’ ઝુંબેશ અંતર્ગત તેની ખાસ તૈયાર કરવામાં આવેલી વેબસાઈટ પર પાંચ કરોડથી પણ વધારે સેલ્ફીઓ અપલોડ કરવામાં આવી છે....
દુર્લભ વાદ્ય ‘સૂરસિંગાર’ પર રાષ્ટ્રગીત વગાડતા જોયદીપ...
મહાન હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતકાર તાનસેનના એક સીધા વંશજે છેક 18મી સદીના બનાવેલું વાદ્ય ‘સૂરસિંગાર’ વગાડવામાં કોલકાતાના સંગીત કલાકાર જોયદીપ મુખરજી નિષ્ણાત છે. એમણે ‘સૂરસિંગાર’ પર પોતાની સંગીતરચનાઓનાં મહત્તમ વીડિયો...
– તો પણ એ ‘ભારતના રત્ન’ તો...
કેતન ત્રિવેદી (ભાવનગર)
થોડાક સમય પહેલાં કથાકાર મોરારિબાપુએ એક વિચાર રજૂ કરેલો કે, દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે સ્વતંત્રતા વખતે જેમણે સૌથી પહેલું રાજ્ય...
ઇન્ડિયન નેવી દ્વારા મુંબઈમાં ‘હેરિટેજ રન’નું આયોજન
દેશની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ નિમિત્તે મુંબઈમાં ઇન્ડિયન નેવી દ્વારા હેરિટેજ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હેરિટેજ રનમાં આશરે 6000 નાગરિકોએ ભાગ લીધો હતો. આ હેરિટેજ રનને વાઇસ એડમિરલ ...