Tag: Arvind Kejriwal
સુરતમાં આપના ‘રોડ-શો’ દ્વારા કેજરીવાલનું શક્તિ પ્રદર્શન
સુરતઃ રાજ્યમાં છ મહાનગપાલિકાઓની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે, પરંતુ સુરતમાં આમ આદમી પાર્ટીએ પહેલી વાર પ્રવેશીને શાનદાર દેખાવ કર્યો છે અને અહીં કોંગ્રેસનો સફાયો થયો છે. સુરત મહાનગરપાલિકાની...
કેજરીવાલની પુત્રી સાથે ઓનલાઈન સોદામાં રૂ.34,000ની ઠગાઈ
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા સાથે એક ઈ-કોમર્સ વેબસાઈટ OLX પર ઠગાઈ કરવામાં આવી છે. હર્ષિતા કેજરીવાલે એક સોફા અને કમ્પ્યુટર ઓનલાઈન વેચવા માટે મૂક્યો...
દિલ્હીના CM કેજરીવાલનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કેજરીવાલે મામૂલી તાવ અને ગળામાં ખારાશની ફરિયાદ પછી સોમવારે ખુદને ક્વોરોન્ટાઇન કરી આજે સવારે કોરોના વાઇરસનો ટેસ્ટ...
કેજરીવાલમાં કોરોનાના લક્ષણ; સેલ્ફ-ક્વોરન્ટાઈન થયા
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ હોમ આઇસોલેટ થયા છે, એમ દિલ્હી સરકારનાં સૂત્રોએ કહ્યું હતું. કેજરીવાલે ગઈ કાલે તાવ અને ગળામાં બળતરા થતી હોવાની ફરિયાદ કરી હતી,...
લો, પીઓ હવે! દિલ્હીમાં શરાબ પર 70%...
નવી દિલ્હીઃ 'હુઇ મહંગી બહુત હી શરાબ કે થોડી થોડી પિયા કરો, પિયો લેકિન રખો હિસાબ કે થોડી થોડી પિયા કરો'
દિલ્હીમાં દારૂ પર દિલ્હી સરકારે 'કોરોના ટેક્સ' લગાડી દીધો...
કોરોના સંકટઃ દિલ્હીમાં 31 માર્ચ સુધી વીકલી...
નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વાયરસના સંકટને જોતા દિલ્હી સરકારે સાપ્તાહિક બજારને 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય દિલ્હીમાં તમામ જિમ, નાઈટ ક્લબ, અને સ્પા સેન્ટરને...
વડાપ્રધાન અને કેજરીવાલ વચ્ચે મુલાકાતઃ શું થઇ...
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે વડાપ્રધાન મોદીને મળ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, બન્ને વચ્ચે દિલ્હી હિંસા, કોરોનાવાયરસને પહોંચી વળવાની તૈયારીઓ અને હિંસા બાદ ફરીથી બધુ જેમનું તેમ...
દિલ્હી સરકારે હિંસામાં અસરગ્રસ્તો માટે વળતરની જાહેરાત...
નવી દિલ્હીઃ દિલ્હી હિંસામાં બાદની સ્થિતિને લઈને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ કરી હતી. કેજરીવાલે જણાવ્યું હતું કે જેમનાં ઘર સળગ્યાં છે, તેમને રૂ. 25-25 હજારની મદદ કરવામાં...
દિલ્હીમાં હિંસાનું તાંડવ; 17નાં મોત, અમિત શાહના...
નવી દિલ્હી: ઉત્તર-પૂર્વ દિલ્હીમાં રાષ્ટ્રીય પાટનગરમાં નાગરિકતા સુધારિત કાયદા (CAA)ના મામલે ગયા રવિવારથી ફાટી નીકળેલી હિંસાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 17 જણનાં મોત થયા...
મેલેનિયાની મુલાકાત: કેજરીવાલની ગેરહાજરી અંગે યુએસ દૂતાવાસનો...
નવી દિલ્હી: અમેરિકન દૂતાવાસે રવિવારે કહ્યું કે, દિલ્હીની સરકારી શાળામાં અમેરિકાની ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પના પ્રવાસ દરમ્યાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની હાજરીને લઈને અમને કોઈ વાંધો...