Tag: Arabian Sea
દાદર ચોપાટી ખાતે વ્યૂઈંગ ગેલરીનું ઉદઘાટન
મહારાષ્ટ્રના પર્યટન અને મુંબઈના પાલક પ્રધાન આદિત્ય ઠાકરેએ 9 ફેબ્રુઆરી, બુધવારે મુંબઈના દાદર (વેસ્ટ) ઉપનગરમાં દાદર ચોપાટી ખાતે ‘માતા રમાબાઈ આંબેડકર સ્મૃતિ વ્યૂઈંગ ડેક’નું લોકાર્પણ કર્યું હતું. વરસાદી-પૂરનાં પાણીના...
મુંબઈવાસીઓને ભીંજવી ગયો કમોસમી વરસાદ
મુંબઈઃ ભારતીય હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે વહેલી સવારથી જ શહેરના અનેક ભાગોમાં ધીમો કમોસમી વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ધોધમાર ઝાપટા પણ પડ્યા હતા. આજે સાંજે પણ...
મહારાષ્ટ્રના-માછીમારોની બોટ પર પાકિસ્તાનનો-ગોળીબારઃ ભારતે-લીધી ઘટનાની ‘ગંભીર’-નોંધ
મુંબઈઃ ગુજરાતના ઓખા બંદર નજીક અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા નજીક ગયા શનિવારે બપોરે લગભગ 4 વાગ્યે પાકિસ્તાન નૌકાદળની શાખા, પાકિસ્તાન મેરિટાઈમ સિક્યુરિટી એજન્સી (પીએમએસએ)ના જવાનોએ એક ભારતીય માછીમારી...
કાલથી કેરળમાં ચોમાસું બેસવાની શક્યતા
નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે નૈઋત્યનું ચોમાસું કેરળમાં આવતીકાલે બેસી જાય એવી અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નૈઋત્ય ખૂણેથી આવતા પવનનું પ્રમાણ વધ્યું છે અને એને...
અરબી સમુદ્રમાં બાર્જની-જળસમાધીઃ તમામ લાપતાનાં મૃતદેહ મળ્યા
મુંબઈઃ અરબી સમુદ્રમાં ગયા અઠવાડિયે વાવાઝોડા તાઉ’તેને કારણે ડૂબી ગયેલા માલવાહક જહાજ (બાર્જ) પી-305 અને ટગબોટ વારાપ્રદ પરના તમામ લાપતા ખલાસીઓનાં મૃતદેહ મળી આવ્યા છે. આ સાથે દુર્ઘટનામાં થયેલા...
અરબી સમુદ્રમાં બાર્જ ડૂબી ગયું; 26નાં-મરણ, તપાસનો-આદેશ
મુંબઈઃ અરબી સમુદ્રમાં મુંબઈ કિનારાથી આશરે 175 કિ.મી. દૂર આવેલા બોમ્બે હાઈ તેલક્ષેત્ર નજીક ડૂબી ગયેલા ઓએનજીસી કંપનીના બાર્જ પી-305ના 26 જણ માર્યા ગયા છે અને બીજા 49 જણ...
મહારાષ્ટ્ર માટે આગામી 24-કલાક મહત્ત્વનાઃ હવામાન વિભાગ
મુંબઈઃ શહેરીજનો છેલ્લા અમુક દિવસોથી ઉકળાટને કારણે પરેશાન થઈ ગયા છે, પરંતુ એમને અમુક દિવોસમાં રાહત મળવાની ધારણા છે. જોકે નાગરિકોને સતર્ક રહેવાનો ઈશારો પણ હવામાન વિભાગે આપ્યો છે....
મુંબઈમાં યુવરાજસિંહનો 64-કરોડનો ફ્લેટઃ ઘરમાંથી સમુદ્ર દેખાય
મુંબઈઃ ભારતનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજસિંહ દેશના સૌથી શ્રીમંત ક્રિકેટરોમાંનો એક છે. યુવરાજસિંહ હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં યુવા ક્રિકેટરોને કોચિંગ અને માર્ગદર્શન આપી રહ્યો છે. યુવરાજસિંહ મુંબઈના વર્લીમાં તેની...
કોસ્ટ ગાર્ડે સળગતા જહાજમાંથી 15ને બચાવી લીધા
મુંબઈઃ અરબી સમુદ્રમાં મુંબઈ કાંઠા નજીક ગઈ કાલે એક સપ્લાય જહાજ 'ગ્રેટશિપ રોહિણી' પર આગ ફાટી નીકળી હતી ત્યારે ભારતીય કોસ્ટ ગાર્ડે 15 ખલાસીઓને બચાવી લીધા હતા. બચાવ કામગીરી...