
સુરતમાં રત્નકલાકારોના સામૂહિક હત્યાના પ્રયાસના ચોંકાવનારા કેસમાં કાપોદ્રા પોલીસે મોટો ખુલાસો કર્યો છે. આરોપી નિકુંજ દેવમુરારીની ધરપકડ કરવામાં આવી છે, જેણે રત્નકલાકારો દ્વારા પીવામાં આવતા પાણીના કૂલરમાં ઝેરી સેલ્ફોસ નાખીને 118 જેટલા કર્મચારીઓના જીવને જોખmમાં મૂક્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, નિકુંજે સરથાણા વિસ્તારના કીર્તિ મેડિકલ સ્ટોરમાંથી સેલ્ફોસ ખરીદ્યું હતું, જે CCTV ફૂટેજમાં […]
