Home Tags Sunil Gavaskar

Tag: Sunil Gavaskar

પુજારાની 100મી ટેસ્ટઃ ગાવસકરના હસ્તે કરાયું સમ્માન

નવી દિલ્હીઃ બોર્ડર-ગાવસકર ટ્રોફી માટે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ આજે અહીંના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે શરૂ થઈ છે. આ મેચ ભારતના ટોપ-ઓર્ડર બેટર ચેતશ્વર પુજારા...

બેટિંગ ટિપ્સ માટે બાબર મળ્યો ગાવસકરને

બ્રિસ્બેનઃ ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ સ્પર્ધાનો આરંભ થઈ ગયો છે. ભારત અને પાકિસ્તાનને ગ્રુપ-2માં સ્થાન મળ્યું છે. બંને વચ્ચે 23 ઓક્ટોબરે મેલબર્નમાં મેચ રમાવાની છે. એ મહામુકાબલા માટે બંને...

બ્રેક માગતા ખેલાડીઓ પર ગાવસકર ભડકી ગયા

મુંબઈઃ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ ટીમમાંના અનેક યુવા ખેલાડીઓને રમવાની તક આપવામાં આવે છે. સાથોસાથ, અનેક વરિષ્ઠ ખેલાડીઓને આરામ પણ આપવામાં આવે છે. પરંતુ, અમુક વરિષ્ઠ ખેલાડીઓ...

ઉમરાન મલિક ટીમ ઈન્ડિયામાં જોડાવા સજ્જ

મુંબઈઃ આઈપીએલ-15 ક્રિકેટ સ્પર્ધામાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ વતી રમતો જમોડી ફાસ્ટ બોલર ઉમરાન મલિક એની ઘાતક સ્પીડ અને સચોટતાભરી બોલિંગથી દરેક જણને પ્રભાવિત કરી રહ્યો છે. સુનીલ ગાવસકર, ઈયાન...

શ્રેયસ ઐયરે ઈતિહાસ સર્જ્યો; સિદ્ધિ મેળવનાર એકમાત્ર-ભારતીય

કાનપુરઃ અહીંના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાતી પહેલી ટેસ્ટ મેચને ભારતના કામચલાઉ કેપ્ટન અજિંક્ય રહાણેએ ટીમનો બીજો દાવ આજે ચોથા દિવસે ડિકલેર કરીને રસપ્રદ બનાવી દીધી છે. રહાણેએ ભારતનો બીજો...

દ્રવિડ-રોહિતનો સ્વભાવ સરખો છેઃ ગાવસકર

મુંબઈઃ ભારતીય સિનિયર મેન્સ ક્રિકેટ ટીમમાં થયેલા મોટા ફેરફારોમાં હેડ કોચ તરીકે રવિ શાસ્ત્રીની જગ્યાએ રાહુલ દ્રવિડ આવ્યા છે. જ્યારે વિરાટ કોહલીના રાજીનામાને પગલે ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ ટીમના કેપ્ટન પદે...

ટીમ ઇન્ડિયા રન ન બનાવી શકતા વર્લ્ડ-કપમાંથી...

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપમાં નિર્ણાયક મેચોમાં ટીમ ઇન્ડિયાના બેટ્સમેનો રન બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા, જેથી ટીમ વર્લ્ડ કપમાંથી જલદી બહાર થવાનું મુખ્ય કારણ છે, એમ ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ...

બાળકોની મફત હાર્ટ સર્જરીની ઝુંબેશમાં સુનીલ ગાવસકર...

મુંબઈઃ હૃદયની બીમારીથી પીડાતા બાળકોની મફત હાર્ટ સર્જરીના ઉમદા કાર્યની ઝુંબેશમાં દંતકથા સમાન ક્રિકેટર અને ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસકર જોડાયા છે. પડોશના નવી મુંબઈ શહેરના ખારઘર ઉપનગરમાં શ્રી સત્ય...

એવા વિદેશી ફરિયાદીઓને ‘ચલ-ફૂટ’ કહી દો: ગાવસકર

અમદાવાદઃ જૉ રૂટની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડ ટીમ ભારતમાં ચાર-મેચોની ટેસ્ટશ્રેણી 1-3થી શરમજનક રીતે હારીને સ્વદેશ પાછી ફરી છે. અમદાવાદના મોટેરાસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ ગયેલી બંને ટેસ્ટ મેચ –...

રહાણે પર સુકાનીપદનું દબાણ નહીં હોયઃ ગાવસકર

મુંબઈઃ ઓસ્ટ્રેલિયા સાથે ટીમ ઈન્ડિયાની ચાર-મેચની આગામી ટેસ્ટ શ્રેણી પૂર્વે ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસકરે એવી માન્યતા વ્યક્ત કરી છે કે શ્રેણીમાં પહેલી ટેસ્ટ મેચ બાદ રેગ્યૂલર કેપ્ટન વિરાટ કોહલીની...