Tag: Samajwadi Party
સ્વરાની હાલત પણ શ્રદ્ધા જેવી થઈ શકે...
નવી દિલ્હીઃ ચર્ચાસ્પદ બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે ગઈ 16 ફેબ્રુઆરીએ સમાજવાદી પાર્ટીના મહારાષ્ટ્ર એકમની યુવા પાંખના પ્રમુખ ફહાદ એહમદ સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્ન દેશભરમાં ચર્ચાનો વિષય બની...
માત્ર શહેરોનું જ નહીં, મહારાષ્ટ્રનું પણ નામકરણ...
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ શહેરોનું નામાકરણ કરાયા બાદ હવે અહમદનગરનું નામ બદલવાની પણ માગણી કરવામાં આવી છે. આને પગલે સમાજવાદી પાર્ટીના નેતા અને વિધાનસભ્ય અબૂ આઝમીએ સીધું મહારાષ્ટ્ર...
ભડકાઉ ભાષણના કેસમાં આઝમ ખાનને 3 વર્ષની...
રામપુર (ઉત્તર પ્રદેશ): 2019માં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ વિરુદ્ધ જાહેરમાં એક ભડકાઉ ભાષણ કરવા બદલ અત્રેની સંસદસભ્ય/વિધાનસભ્ય કોર્ટે સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય મોહમ્મદ આઝમ ખાનને આજે અપરાધી જાહેર...
સપાના દિગ્ગજ નેતા મુલાયમ સિંહ યાદવનું નિધન
ગુરુગ્રામઃ ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવનું નિધન થયું છે. તેમની વય 82 વર્ષની હતી. તેમણી સવારે અંતિમ શ્વાસ લીધા હતા. સમાજવાદી પાર્ટીના...
શંકર ભગવાનનું અપમાનઃ સમાજવાદી-પાર્ટીના નેતા સામે ફરિયાદ
મોરાદાબાદ (ઉત્તર પ્રદેશ): ભગવાન શંકર વિરુદ્ધ કથિતપણે વાંધાજનક અને દ્વેષ ઉપજાવનારી ટિપ્પણી કરવા બદલ સમાજવાદી પાર્ટીના વિધાન પરિષદના સભ્ય લાલબિહારી યાદવ સામે મોરાદાબાદના એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી...
સિબ્બલે કોંગ્રેસ છોડીઃ સપાના ટેકાથી રાજ્યસભાનું ઉમેદવારીપત્ર...
નવી દિલ્હીઃ વરિષ્ઠ વકીલ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલે આજે ખુલાસો કર્યો હતો કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને તેઓ સપાના ટેકાથી ઇન્ડિપેડન્ટ તરીકે રાજ્યસભામાં જશે....
EVMs માં છેડછાડનો કોઈ સવાલ જ નથીઃ...
નવી દિલ્હીઃ સમાજવાદી દ્વારા ઇલેક્ટ્રોનિક્સ વોટિંગ મશીન (EVM) પર લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપતાં મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું હતું કે EVMમાં છેડછાડ કરવાનો કોઈ સવાલ જ નથી,...
UPની ચૂંટણીઃ SPના ઉમેદવારે રૂ. 500-500 મતદાતાઓને...
પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી 2022ના પહેલા તબક્કામાં મતદાન પૂરું થઈ ચૂક્યું છે. બીજા તબક્કાનું મતદાન 14 ફેબ્રુઆરીએ થવાનું છે. આવામાં ચૂંટણીજંગમાં ઉમેદવાર મતદાતાઓને આકર્ષવાના દરેક પ્રયાસ કરી રહ્યા...
ભાજપ પાસે સૌથી વધુ – રૂ.4,847 કરોડની...
ચૂંટણી પંચની ભલામણથી ICAI (ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા) દ્વારા રાજકીય પક્ષોમાટે હિસાબો રાખવા માટેની માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે. તે મુજબ તમામ રાષ્ટ્રીય તેમજ ક્ષેત્રિય રાજકીય પક્ષો...
ગોરખપુરમાં યોગી વિ. ચંદ્રશેખર આઝાદ મુકાબલો
ગોરખપુરઃ ઉત્તર પ્રદેશમાં નવી વિધાનસભાની આગામી ચૂંટણીમાં રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સામે ગોરખપુરમાં જંગ ખેલનાર પહેલા ઉમેદવાર બન્યા છે ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદ. આઝાદ દલિત સમુદાયના છે....