Tag: Sadhguru
પરિપૂર્ણતાની પ્રાપ્તિ
કોઈ કાર્ય દ્વારા પરિપૂર્ણતા પ્રાપ્ત થતી નથી. જો તમે ધ્યાનથી જોશો, તો તમે જાણશો કે તમારા જીવનના ઘણા બધા મુદ્દાઓ પર, તમે વિચાર્યું, “જો આવું થાય, તો મારું જીવન...
જીવન માટે યોજનાઓ ના બનાવો
યોજના એ ફક્ત એક વિચાર છે, અને આપણી બધી યોજનાઓ, જે આપણે પહેલાથી જાણીએ છીએ એના પરથી જ આવે છે. આપણી યોજના, ભૂતકાળનું સુધારેલું સંસ્કરણ છે. એક યોજના એ...
જીવન પ્રત્યે સંવેદનશીલ બનો
એક વસ્તુ દરેક વ્યક્તિએ ધ્યાનમાં રાખવી જોઇએ: ચોવીસ કલાકમાં કેટલા ક્ષણોમાં તમે જીવનના એક ભાગ રૂપે કર્યો કરો છો? મોટાભાગે તમે કાં તો વિચાર, ભાવના, અભિપ્રાય, ફિલસૂફી, માન્યતા પ્રણાલી,...
મૂળભૂત ઇચ્છા
જો તમે તેને જરૂરી જાગરુકતા સાથે જુઓ, તો તમે જોશો કે જીવનની મૂળ પ્રક્રિયા, એક નિશ્ચિત શોધ છે, આપણી અંતિમ પ્રકૃતિમાં સામેલ થવા, વિકસિત થવા અને વૃદ્ધિ કરવાની એક...
આંતરિક સંચાલન જરૂરી છે
વેપાર એવી વસ્તુ છે જે આપણે માનીએ છીએ કે માનવીય જીવનને ઘણી બધી રીતે નક્કી કરશે. આ 50% હકીકત છે, કેમ કે જ્યારે એક માણસ ગરીબીમાં હોય છે, ત્યારે...
પોતાના જીવનની જવાબદારી લેવી
(સદગુરુ જગ્ગી વાસુદેવ)
જ્યારે જીવનમાં તમે જે ઈચ્છો તે ના થાય તો ત્યાં નસીબને દોષ દેવાનું પ્રલોભન હોય છે. આ અસફળતા સાથે કામ લેવાની એક રીત છે. લોકો તમારી અત્યારની...
તણાવ એ તમારી રચના છે
(સદગુરુ જગ્ગી વાસુદેવ)
તણાવનું કારણ તમે જે કરી રહ્યા છો એ કાર્યની પ્રકૃતિ નથી; એ ફક્ત એટલું જ છે કે તમે તમારી અંદર સરળતાથી કેવી રીતે કાર્ય કરવું એ જાણતા...
અંતર્જ્ઞાન- જીવનનું મહત્વપૂર્ણ પાસું
(સદગુરુ જગ્ગી વાસુદેવ)
તાર્કિક વિચારસરણી એક પ્રકારની સૂઝ છે, અંતર્જ્ઞાનની (ઇંટ્યૂશન) સમજ બીજા પ્રકારની સૂઝ છે. શિક્ષણની આધુનિક રીતના આગમનથી આપણે તાર્કિક વિચારસરણીનો ઘણો વિકાસ કર્યો છે અને અંતર્જ્ઞાનના પરિમાણને સંપૂર્ણપણે...
જ્યોતિર્લિંગ–પરમ મુક્તિનું સાધન
(સદગુરૂ જગ્ગી વાસુદેવ)
ઘરતી પર અમુક સંસ્કૃતિ હજરો વર્ષ જુની છે. તેમાંની એક ભારતીય સંસ્કૃતિ છે. હજારો વર્ષોથી આપણે લોકો પરમ મુક્તિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે. ભૌતિક...
શ્રદ્ધાળુ નહીં, શ્રદ્ધા બનો
(સદગુરુ જગ્ગી વાસુદેવ)
શ્રદ્ધા એવું તત્વ છે, કે જેને તમે જન્માવી ન શકો. એક વાર તે પ્રગટ થઈ ગઈ, તો બસ, થઈ ગઈ, પણ જો ન થાય, તો નથી જ...