Home Tags RSS

Tag: RSS

લંડનમાં ભાષણઃ રાહુલે કહ્યું, RSS ‘કટ્ટરવાદી’ સંગઠન

લંડનઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અત્રે 'ચેથમ હાઉસ' ખાતે આયોજિત એક વાર્તાલાપ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ને 'કટ્ટરવાદી' અને 'ફાસીવાદી' સંગઠન તરીકે ઓળખાવ્યું હતું અને એવો આક્ષેપ કર્યો હતો...

રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન RSS-BJP...

રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન RSS-BJP પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના આગરમાં જાહેર સભા દરમિયાન કહ્યું, RSS-BJPના લોકો 'જય સિયા રામ' ના નારા લગાવતા નથી. તેઓ...

PM મોદી અને VHP પર RSSનું કોઈ...

જબલપુરમાં મોહન ભાગવતે કહ્યું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) પર પ્રત્યક્ષ કે પરોક્ષ નિયંત્રણ નથી. આરએસએસ વડાએ કહ્યું કે એ...

PFI પર પ્રતિબંધ આરએસએસને ખુશ કરવા: માયાવતી

નવી દિલ્હીઃ બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતીએ આજે કહ્યું કે કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ને ખુશ કરવા માટે પોપ્યૂલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા...

PFI પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની મુસ્લિમોની માગણી

નવી દિલ્હીઃ આતંકવાદી મનસૂબા ધરાવતા સંગઠન પોપ્યૂલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ) સામે અનેક કેન્દ્ર સરકારી તપાસ એજન્સીઓએ વ્યાપકપણે તપાસ-દરોડા કાર્યવાહી હાથ ધર્યા બાદ આ સંગઠન પર પ્રતિબંધ મૂકવાની માગણીઓ...

ઈમામોના પ્રમુખે RSSના ભાગવતને ‘રાષ્ટ્રપિતા’ તરીકે ઓળખાવ્યા

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે આજે અહીંની એક મસ્જિદની મુલાકાત લીધી હતી. ત્યાં તેઓ ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશન સંસ્થાના વડા ઉમર એહમદ ઈલ્યાસીને મળ્યા હતા....

માંસાહાર વર્જિત નહીં, પણ ગૌમાંસથી બચવું જોઈએઃ...

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વરિષ્ઠ પદાધિકારી જે. નંદકુમારે કહ્યું હતું કે માંસાહારનું સેવન કરવું એ વર્જિત નથી અને દેશમાં એના પર પ્રતિબંધ ના લગાવી શકાય. જોકે તેમણે...

મહિલાઓ માટેનાં કામોને વેગ આપવાની જરૂરઃ RSS

નાગપુરઃ સંઘપ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે મહિલાઓ માટે કરવામાં આવી રહેલાં કામોને વધુ ઝડપથી પૂરાં કરવા જોઈએ. દેશમાં અડધી વસતિ -50 ટકા મહિલાઓની છે. બધા લોકો કહે છે...

‘15-દિવસમાં બનાવો અખંડ-ભારત’: સંજય રાઉતનો ભાગવતને કટાક્ષ

મુંબઈઃ શિવસેના પાર્ટીના રાજ્યસભાના સદસ્ય સંજય રાઉતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતને આજે પડકાર ફેંક્યો હતો કે, ‘તમે 15 વર્ષમાં નહીં, પણ 15 દિવસમાં અખંડ ભારત બનાવીને...

તૂર્કીના આયસીએ એર-ઈન્ડિયાના CEO બનવાની ના પાડી

મુંબઈઃ ટાટા ગ્રુપે ખરીદી લીધેલી દેશની ભૂતપૂર્વ સરકારી એરલાઈન એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર (સીઈઓ) અને મેનેજિંગ ડાયરેક્ટર બનવાનો તૂર્કીના ઈલ્કર આયસીએ ઈનકાર કરી દીધો છે. એમણે ગઈ કાલે...