Tag: RSS
‘15-દિવસમાં બનાવો અખંડ-ભારત’: સંજય રાઉતનો ભાગવતને કટાક્ષ
મુંબઈઃ શિવસેના પાર્ટીના રાજ્યસભાના સદસ્ય સંજય રાઉતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતને આજે પડકાર ફેંક્યો હતો કે, ‘તમે 15 વર્ષમાં નહીં, પણ 15 દિવસમાં અખંડ ભારત બનાવીને...
તૂર્કીના આયસીએ એર-ઈન્ડિયાના CEO બનવાની ના પાડી
મુંબઈઃ ટાટા ગ્રુપે ખરીદી લીધેલી દેશની ભૂતપૂર્વ સરકારી એરલાઈન એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર (સીઈઓ) અને મેનેજિંગ ડાયરેક્ટર બનવાનો તૂર્કીના ઈલ્કર આયસીએ ઈનકાર કરી દીધો છે. એમણે ગઈ કાલે...
એમેઝોન, ફ્લિપકાર્ટ વિરુદ્ધ સ્વદેશી જાગરણ મંચની ઝુંબેશ
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સંલગ્ન સંસ્થા સ્વદેશી જાગરણ મંચે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે એમેઝોન અને ફ્લિપકાર્ટ-વોલ્માર્ટ સહિતની બહુરાષ્ટ્રીય ઈ-કોમર્સ કંપનીઓને આપવામાં આવેલી તમામ પરવાનગીઓને તાત્કાલિક...
ઉચ્ચ વર્ગના નશાની આવકનો ઉપયોગ દેશવિરોધી પ્રવૃત્તિઓમાં...
નાગપુરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) 96મો સ્થાપના દિવસ ઊજવી રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે વિજયાદશમીએ નાગપુરસ્થિત RSSના વડા મથકમાં શસ્ત્રપૂજન કર્યું હતું. તેમણે દેશમાં વધી રહેલી...
વીર સાવરકર દેશના પહેલા સંરક્ષણ નિષ્ણાત હતાઃ...
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વિચારક વિનાયક દામોદરદાસ સાવરકરે ભારતને મજબૂત સંરક્ષણ અને રાજદ્વારી સિદ્ધાંતની સાથે રજૂ કર્યું હતું, એમ કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું. સાવરકર 20મી...
ભારતરત્ન: નાનાજી દેશમુખ
એક એવો જીવાત્મા કે જેણે સમાજ પર એવી છાપ છોડી કે સમાજ અને દેશને એવું વિચારવાં મજબૂર કરી દીધાં કે, કોઈ સાધારણ મનુષ્ય પણ દલિતો,પીડિતો અને શોષિતોનાં દુઃખ દૂર...
કલ્પના પણ નહોતી કરી કે PM બનીશઃ...
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તામાં રહેતાં 20 વર્ષ પૂરાં કર્યાં છે. મોદીએ સાત ઓક્ટોબર, 2001એ ગુજરાતના મુખ્ય પ્રધાનપદના શપથ લીધા હતા. એ પછી તેઓ 2014માં સામાન્ય ચૂંટણી...
પાંચજન્યએ લાંચનો આરોપ મૂકતાં એમેઝોનને ‘ઈસ્ટ ઇન્ડિયા-2’...
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)થી જોડાયેલા સાપ્તાહિક મેગેઝિન પાંચજન્યએ અમેરિકી ઈ-કોમર્સ કંપની એમેઝોનને ઇસ્ટ ઇન્ડિયા કંપની 2.0 ગણાવતાં કહ્યું છે કે કંપનીએ અનુકૂળ સરકારી નીતિઓ માટે લાંચ તરીકે...
આરએસએસ વિરુદ્ધ ટિપ્પણી: જાવેદ અખ્તરને લીગલ નોટિસ
મુંબઈઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) વિરુદ્ધ ખોટી અને બદનામીભરી ટિપ્પણી કરવા બદલ અહીંના એક લૉયરે ગીતકાર જાવેદ અખ્તરને કાનૂની નોટિસ ફટકારી છે. અખ્તરે તે ટિપ્પણી એક ન્યૂઝ ચેનલને આપેલી...
આસામ બીજું ‘કાશ્મીર’ બનવાના રાહ પરઃ આસામના...
ગૌહાટીઃ આસામના મુખ્ય પ્રધાન હેમંત બિશ્વા સરમાએ હાલમાં આરોપ મૂક્યો હતો કે પૂર્વોત્તર રાજ્ય જમ્મુ-કાશ્મીર બની શકે છે. હાલમાં તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને હિન્દુઓના એક વિશેષ સમુદાયના લોકો...