Tag: Rohit Sharma
આઈપીએલ-15: રોહિત શર્માને રૂ.24 લાખનો દંડ કરાયો
પુણેઃ હાલ રમાતી આઈપીએલ-15માં રોહિત શર્માના નેતૃત્ત્વ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો કંગાળ દેખાવ ચાલુ રહ્યો છે. ગઈ કાલે અહીંના એમસીએ સ્ટેડિયમમાં રમાઈ ગયેલી મેચમાં એનો પંજાબ કિંગ્સ સામે 12-રનથી...
‘રોહિતને મેદાન પર ગાળો બોલવાની આદત છે’
મુંબઈઃ મેચ દરમિયાન મેદાન પર કોઈ સાથી ખેલાડી ભૂલ કરે તો રોહિત શર્મા કેવા આકરા પ્રત્યાઘાત દર્શાવે છે એ ભારતના ક્રિકેટપ્રેમીઓ સારી રીતે જાણે છે. મેદાન પર રોહિત શર્મા...
IPL-2022ની સીઝનમાં ત્રણ કેપ્ટનોનું ડેબ્યુ થશે
નવી દિલ્હીઃ IPL-2022 માટે બધી ટીમોએ પોતપોતાના કેપ્ટનની ઘોષણા કરી દીધી છે. ચેન્નઇ સુપર કિંગ્સ લીગ શરૂ થવાના બે દિવસ પહેલાં મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યાએ રવીન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવ્યો...
રોહિતની ઈચ્છા IPL-2022ની બધી મેચો રમવાની છે
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી આવૃત્તિ (આઈપીએલ-2022)નો આરંભ 26 માર્ચથી થઈ રહ્યો છે. પહેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુંબઈમાં મેચ રમાશે. ત્યારબાદ 27 માર્ચે...
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો લગાતાર 15મો ટેસ્ટશ્રેણી વિજય
બેંગલુરુઃ અહીંના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે આજે ભારતે શ્રીલંકાને બીજી અને શ્રેણીની આખરી ટેસ્ટ મેચમાં 238 રનના તફાવતથી હરાવીને શ્રેણી 2-0થી જીતી લીધી છે. આ પિંક-બોલ (ડે-નાઈટ) ટેસ્ટ મેચ જીતવા...
પહેલી ટેસ્ટમાં જાડેજાને ઘૂંટણિયે પડી શ્રીલંકા ટીમ
મોહાલીઃ રોહિત શર્માના વડપણ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે અહીં પહેલી ટેસ્ટ મેચમાં શ્રીલંકાને આજે ત્રીજા દિવસે આખરી સત્રમાં એક દાવ અને 222 રનથી પરાજય આપ્યો હતો અને બે-મેચની સિરીઝમાં...
નવા-ખેલાડીઓને તક આપવાથી ફાયદો થયોઃ રોહિત શર્મા
ધરમસાલાઃ શ્રીલંકાને ગઈ કાલે અહીં ત્રીજી અને શ્રેણીની આખરી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 6-વિકેટથી હરાવીને 3-0 ક્લીન સ્વીપ પરાજય આપનાર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે નવા ખેલાડીઓને...
હાલને-તબક્કે મને કોઈ સમસ્યા નથીઃ રોહિત શર્મા
મુંબઈઃ ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં ભારતના કેપ્ટન તરીકે નિમાયેલા રોહિત શર્માએ કહ્યું છે કે કોરોનાવાઈરસ સામે સુરક્ષિત એવા વાતાવરણમાં બધી ફોર્મેટની મેચો રમવામાં એને કોઈ તકલીફ નથી. ઘરઆંગણે શ્રીલંકા સામે...
WI સામે બોલિંગની વ્યૂહરચના બદલતાં ચહેલને સફળતા...
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના લેગ સ્પિનર યઝુવેન્દ્ર ચહલે વેસ્ટ ઇન્ડિઝ સામેની વનડેમાં 49 રન આપીને ચાર વિકેટ લીધી હતી. જેની મદદથી ટીમ ઇન્ડિયાને ત્રણ વનડે મેચોની સિરીઝમાંની પહેલીમાં વેસ્ટ...
દક્ષિણ આફ્રિકામાં ODI-સિરીઝમાં રમવા બાબતે કોહલીની સ્પષ્ટતા
મુંબઈઃ ભારતની ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સ્પષ્ટતા કરી છે કે પોતે દક્ષિણ આફ્રિકા સામેના આગામી સંપૂર્ણ પ્રવાસ માટે ઉપલબ્ધ રહેશે. આમાં ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝનો પણ સમાવેશ...