Tag: Ram lalla virajman
યોગી આદિત્યનાથે રામલલ્લાને હંગામી મંદિરમાં ખસેડ્યા
અયોધ્યાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે 21 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરી હતી. એના થોડા કલાકોમાં જ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રામલલ્લાને હંગામી મંદિરમાં ખસેડ્યા હતા....
સુપ્રીમ સમક્ષ રામલલ્લાના વકીલનો દાવો, વિવાદીત સ્થળ...
નવી દિલ્હી- અયોધ્યા શ્રીરામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ મામલે સાતમાં દિવસે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી. રામલ્લાના વકીલ સીએસ વૈદ્યનાથને કોર્ટમાં નકશો અને રિપોર્ટ રજૂ કરતાં જણાવ્યું કે, જન્મભૂમિ પર...