Tag: Punjab National Bank Scam
5 વર્ષમાં સામે આવ્યાં 1 લાખ કરોડ...
નવી દિલ્હીઃ ગત પાંચ વર્ષમાં ભારતીય બેંકોમાં 1 લાખ કરોડ રૂપિયાના કૌભાંડો સામે આવ્યા છે. આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર આ દરમિયાન આશરે 23 હજાર બેંક ફ્રોડ...
PNB કૌભાંડ: ગભરાયેલા નીરવ મોદીએ પોતાની વેબસાઈટ...
મુંબઈ- પંજાબ નેશનલ બેન્ક સાથે સાડા અગિયાર હજાર કરોડ રુપિયાની ઠગાઈ કરી વિદેશ ભાગી ગયેલા નીરવ મોદીની ઓફિશિયલ વેબસાઈસ હવે કામ કરી રહી નથી. તેના વેબ એડ્રેસ પર ક્લિક...
‘નીરવ મોદી ફ્રોડ કૌભાંડ’ માટે જેટલીએ PNB...
નવી દિલ્હી - રૂ. 11,300 કરોડના પંજાબ નેશનલ બેન્ક છેતરપીંડી કૌભાંડ અંગે કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીએ આજે એમનું મૌન તોડ્યું છે અને આ છેતરપીંડીનો પત્તો લગાડવામાં નિષ્ફળ જવા...
નીરવ મોદી કેસમાં વસૂલી માટે પર્યાપ્ત સંપત્તિ...
નવી મુંબઈ - ડાયમંડ બિઝનેસના મહારથી નીરવ મોદી સાથે સંકળાયેલી કંપનીઓ, પ્રોપર્ટીઓ તથા આવાસો ખાતે દરોડા પાડીને ત્રણ કેન્દ્રીય તપાસ એજન્સીઓ ઘણું બધું જપ્ત કરી રહી છે ત્યારે પંજાબ...
PNB કૌભાંડઃ બેંકિંગ સીસ્ટમની ખામી સુધરે ખરી...
પંજાબ નેશનલ બેંકમાં 11,300 કરોડનું મહાકૌભાંડ... સોશિઅલ મીડિયામાં અને ખાસ કરીને વ્હોટ્સઅપ પર રમૂજો ફરી રહી છે. દેશમાં આટલું મોટુ કૌભાંડ થાય અને બધા સોશિઅલ મીડિયામાં મઝા લઈ રહ્યા...
PNB કૌભાંડઃ સીબીઆઈએ બોગસ LOU ઈસ્યૂ કરનાર...
નવી દિલ્હી- પંજાબ નેશનલ બેંકના મહાકૌભાંડની તપાસ કરી રહેલી સીબીઆઈની ટીમને આજે મોટી સફળતા મળી છે. સીબીઆઈ ટીમે બોગસ એલઓયુ ઈસ્યુ કરનારા પીએનબીના પૂર્વ ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટી સહિત...
શું એ નીરવ મોદીની ‘ઐયારી’ હતી?
છેલ્લા બે દિવસથી સતત સમાચારમાં ગાજેલા ડાયમંડ-જ્વેલર નીરવ મોદીની જ્યારે ‘ચિત્રલેખા’એ ત્રણ મહિના પહેલા મુલાકાત લીધી હતી...
આજે (16 ફેબ્રુઆરીએ) નીરજ પાંડેની ઈન્ડિયન આર્મીના ભેદ-ભરમની પૃષ્ઠભૂ પર રચાયેલી ‘ઐયારી’ રિલીઝ થઈ....