Home Tags Probe

Tag: probe

શેખર સુમનના બનેવી 22 દિવસથી ગૂમ છે

પટનાઃ બોલીવુડ અભિનેતા શેખર સુમનના બનેવી ડો. સંજય કુમાર બિહારમાં છેલ્લા 22 દિવસથી ગૂમ થયા છે. એમણે માગણી કરી છે કે આ મામલે સીબીઆઈ દ્વારા તપાસ કરાવવી જોઈએ. તેઓ...

નવી મુંબઈમાં ધોળે દિવસે બિલ્ડરની ગોળી મારીને...

મુંબઈઃ પડોશના નવી મુંબઈ શહેરમાં આજે સાંજે એક જાણીતા બિલ્ડરની ગોળી મારીને હત્યા કરાતા ખળભળાટ મચી ગયો છે. અહેવાલો અનુસાર, સવજીભાઈ પટેલ નામના બિલ્ડરને ગોળી મારીને હત્યારાઓ ફરાર થઈ...

તેલંગાણા : હાઈકોર્ટે BRS ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગની...

તેલંગાણા હાઈકોર્ટે BRS ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગનો મામલો CBI ને ટ્રાન્સફર કરી દીધો છે. આ સાથે હાઈકોર્ટે (તેલંગાણા હાઈકોર્ટ) રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત વિશેષ તપાસ ટીમને પણ રદ કરી દીધી...

મરીન ડ્રાઈવ ખાતે જોગિંગ કરતી વખતે હાર્ટએટેક...

મુંબઈઃ 59 વર્ષના એક માણસને આજે દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઈવ ખાતે જોગિંગ કરતી વખતે કથિતપણે હૃદયરોગનો હુમલો આવતાં એનું મૃત્યુ થયું છે. પોલીસે કહ્યું છે કે મૃતકનું નામ રાજેન્દ્ર...

સાયરસ મિસ્ત્રી મૃત્યુ-કેસમાં મર્સિડીઝ સમાંતર તપાસ કરશે

મુંબઈઃ ટાટા સન્સ કંપનીના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી (54) અને એમના મિત્ર જહાંગીર પંડોલનું ગયા રવિવારે બપોરે એક માર્ગ અકસ્માતની ઘટનામાં આકસ્મિક મૃત્યુ થયાનો પાલઘર જિલ્લા પોલીસે કેસ નોંધ્યો...

સ્પાઈસજેટના પ્રવાસીઓને ટાર્મેક પર ચાલવું પડ્યું

નવી દિલ્હીઃ ગઈ કાલે રાતે હૈદરાબાદથી ફ્લાઈટ અહીંના એરપોર્ટ પર આવી પહોંચ્યા બાદ સ્પાઈસજેટના પ્રવાસીઓને ટાર્મેક પર ચાલવાની ફરજ પડી હતી. આનું કારણ કે એ હતું કે એરલાઈને એમને...

ગુજરાત લઠ્ઠાકાંડઃ તપાસમાં ATS પણ જોડાઈ

અમદાવાદઃ દારૂબંધી ધરાવતા ગુજરાત રાજ્યના અમદાવાદ અને બોટાદ જિલ્લાઓમાં ઝેરી દારૂ પીવાથી ઓછામાં ઓછા 18 જણનું મરણ નિપજવાની ઘટનાની તપાસમાં ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ...

નેક્સન-EV સળગી જવાની ઘટનાઃ કેન્દ્ર સરકારે તપાસ...

મુંબઈઃ પડોશના પાલઘર જિલ્લાના વસઈ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પંચવટી હોટેલ પાસે ગયા બુધવારે ટાટા મોટર્સની નેક્સન ઈલેક્ટ્રિક વેહિકલ કાર આગમાં સળગી જવાની ઘટનામાં તપાસ કરવાનો કેન્દ્ર સરકારે આદેશ આપ્યો...

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના રક્ષણ માટે અભૂતપૂર્વ બંદોબસ્ત

ચંડીગઢઃ પંજાબી ગાયક સિધુ મૂસેવાલાની હત્યાના કેસમાં તપાસ ચાલી રહી છે ત્યારે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ગઈ કાલે પંજાબમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. કેસમાં પંજાબની પોલીસ બિશ્નોઈની પૂછપરછ કરવા માગે...

કેકેના મૃત્યુની તપાસ કરાવોઃ ભાજપના સંસદસભ્યની લેખિત-માગણી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ભાજપના સંસદસભ્ય સૌમિત્ર ખાને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને વિનંતી કરી છે કે તેઓ ગાયક કેકેના અચાનક થયેલા મૃત્યુ વિશે તપાસ કરાવે. બાંકુરા મતવિસ્તારના...