Tag: probe
દેશમુખ-વસૂલીકાંડઃ હાઈકોર્ટના આદેશને મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમમાં પડકાર્યો
નવી દિલ્હી/મુંબઈઃ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે કરેલા ભ્રષ્ટાચારના આરોપના કેસમાં સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાના મુંબઈ હાઈકોર્ટે આપેલા આદેશને મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ...
પરમબીરસિંહ પોતાની બદલી રદ કરાવવા SCમાં ગયા
નવી દિલ્હીઃ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો છે અને પોતે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ કરેલા ભ્રષ્ટાચારના આરોપમાં સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાની માગણી કરી...
સેલિબ્રિટીઝનાં ટ્વીટ્સ વિશે મહારાષ્ટ્ર સરકાર તપાસ કરાવશે
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય સ્તરની પોપગાયિકા રિહાના અને સગીર વયની પર્યાવરણ રક્ષણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે ખેડૂતોનાં આંદોલનને ટ્વીટ કરીને સમર્થન જાહેર કર્યાં બાદ આ મામલે સચીન તેંડુલકર, અક્ષયકુમાર, સુનીલ શેટ્ટી, લતા...
ઠાકરેની સહીવાળી ફાઈલ સાથે છેડછાડઃ પોલીસમાં ફરિયાદ
મુંબઈઃ અત્રે મહારાષ્ટ્ર સરકારના વહીવટીય મુખ્યાલય (સચિવાલય કે મંત્રાલય)ની સુરક્ષા વ્યવસ્થામાં મોટું અને ગંભીર પ્રકારનું ઉલ્લંઘન થયાનો કિસ્સો બન્યો છે. રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સહી કરેલી એક ફાઈલ...
બોલીવૂડ ડ્રગ્સ પ્રકરણમાં નામ ચમકતાં રકુલપ્રીત દિલ્હી...
મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ભેદી મૃત્યુના પ્રકરણની તપાસમાં માદક દવાઓના સેવન અને ગેરકાયદેસર વેચાણનો એન્ગલ પણ બહાર આવ્યો છે અને તે વિશે કેન્દ્રીય એજન્સી NCB તપાસ કરી...
મુંબઈ પોલીસ હવે સુશાંત મૃત્યુ કેસમાં તપાસ...
મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ભેદી મૃત્યુના કેસની તપાસ કેન્દ્રીય એજન્સી સીબીઆઈએ પોતાને હસ્તક લીધી છે. આ કેસમાં હવે મુંબઈ પોલીસ વધારે કોઈ પ્રકારની તપાસ કરી નહીં શકે....
સુશાંત સિંહ મૃત્યુ કેસમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે મની...
મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસે આજે નવો વળાંક લીધો છે. કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે આ કેસમાં મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે અને તપાસ હાથ ધરી...
ચૂંટણી બાદ રફાલ સોદામાં તપાસ કરાવીશું, ચોકીદાર...
નાગપુર - કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે જો અમારી પાર્ટી લોકસભા ચૂંટણી જીતીને સત્તા પર આવશે તો રફાલ જેટ વિમાન સોદામાં તપાસ કરાવશે. એ વખતના સંરક્ષણ પ્રધાન...
ગેરવર્તનના આરોપમાં તપાસને પગલે ફ્લિપકાર્ટના CEO બિન્ની...
બેંગલુરુ - ભારતના ઈ-રીટેલ ક્ષેત્રની અગ્રગણ્ય કંપની ફ્લિપકાર્ટના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર બિન્ની બંસલે આજે એમના પદ પરથી રાજીનામું આપ્યું છે.
બેંગલુરુસ્થિત ફ્લિપકાર્ટની પિતૃ કંપની અને અમેરિકાના રીટેલ ક્ષેત્રની ટોચની કંપની...