Tag: Pramukh Swami Maharaj
નવી મુંબઈમાં પ્રમુખસ્વામી મહારાજના 98મા જન્મજયંતી મહોત્સવની...
નવી મુંબઈ - ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર તથા વૈશ્વિક પ્રદાન કરનાર મહાન સંત બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો 98મો જન્મજયંતી મહોત્સવ આજે અહીંના નેરુલ સ્થિત ડી.વાય. પાટીલ સ્ટેડિયમ ખાતે ઉજવવામાં આવ્યો છે.
પ્રમુખસ્વામી...
દુષ્કાળને લક્ષમાં રાખી સારંગપુર ખાતે ‘પુષ્પદોલોત્સવ-2019’માં પાણીનો...
સારંગપુર (ગુજરાત) - ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયથી તીર્થધામ સારંગપુર (જિલ્લો બોટાદ) રંગોત્સવ માટે પ્રખ્યાત છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે અહીં રંગોત્સવ કરીને સૌને દિવ્ય આનંદ આપ્યો હતો તેની સ્મૃતિમાં આજ...
પ્રમુખસ્વામી મહારાજના 98માં જન્મમહોત્સવની 10 દિવસીય ઉજવણી...
રાજકોટ- બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના અક્ષર નિવાસી વડા પ્રમુખ સ્વામી મહારાજના ૯૮ના જન્મમહોત્સવની રાજકોટમાં થનારી ૧૦ દિવસીય ઉજવણીનો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો. આ ધર્મ મહોત્સવ નિમિત્તે...
પ્રમુખસ્વામી મહારાજે જ્યારે લોકનાયક વાજપેયીને આશીર્વાદ આપ્યા...
ગાંધીનગર - ભારતના મહાન લોકનાયક અટલબિહારી વાજપેયી મહાન સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ સાથે વિરલ સ્નેહભાવ ધરાવતા હતા. અનેક મુશ્કેલીઓ અને રાજકીય ચઢાવ-ઊતાર વચ્ચે વાજપેયીએ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરીને પોતાની...
અમેરિકાના આટલાન્ટામાં યોજાઈ ઐતિહાસિક બીએપીએસ યુવાશિબિર
આટલાન્ટા (જ્યોર્જિયા, અમેરિકા) - નૉર્થ અમેરિકા માટે આ એક ઐતિહાસિક ઘટના હતીઃ 10,000થી વધુ બાળકો-યુવાનો-યુવતીઓ સતત દસ દિવસ એક સ્થળે ભેગાં થાય ને સદગુરુ સંતો પાસેથી પ્રેરણાદાયી પ્રવચન સાંભળે,...
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો ૯૭મો જન્મજયંતી મહોત્સવ આણંદ...
આણંદ - બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા ૨૭ નવેમ્બર, ૨૦૧૭ના રોજ માગસર સુદ આઠમે તિથિ મુજબ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો ૯૭મો જન્મજયંતી મહોત્સવ આણંદ ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં ભવ્યતા...