Tag: Poet Kalidas
મહાકવિ કાલિદાસ અને ઉજ્જૈનના માતા ગઢકાલિ
સંસ્કૃતનો અભ્યાસ મહાકવિ કાલિદાસના અભ્યાસ વગર અધૂરો કહેવાશે. મહાકવિ કાલિદાસ સામાન્ય વ્યક્તિમાંથી સંસ્કૃતના સૌથી મોટા વિદ્વાન કેવી રીતે બન્યા તેની પાછળ રસપ્રદ કથા છે. મહાકવિ કાલિદાસના જીવનમાં ઉજ્જૈનના ગઢકાલિની...
અમદાવાદના નિવૃત્ત પ્રોફેસરે મેળવ્યું રાષ્ટ્રપતિ તરફથી સર્ટિફિકેટ...
અમદાવાદ- ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર ડૉ. વસંતકુમાર મ. ભટ્ટને સ્વતંત્રતા દિને રાષ્ટ્રપતિ દ્વારા સમ્માન પ્રમાણપત્ર એનાયત જાહેર કરવામાં આવ્યું છે.આ સર્ટિફિકેટ ઓફ ઓનર આગામી નવેમ્બરમાં નવી દિલ્હીમાં એક સમારોહમાં...