Tag: people
માસ્ક પહેરોઃ મહારાષ્ટ્રવાસીઓને CM ઠાકરેની વિનંતી
મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાવાઈરસ રોગચાળાના કેસ ફરી વધી રહ્યા હોવાથી રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ લોકોને વિનંતી કરી છે કે તેઓ માસ્ક પહેરે. ઠાકરેએ એમના પ્રધાનમંડળની બેઠક મારફત નાગરિકોને...
ઉત્તર કોરિયામાં 2.20 લાખ લોકોમાં તાવનાં લક્ષણો
પ્યોંગયાંગઃ ઉત્તર કોરિયામાં આશરે 2,20,000 વધુ લોકોમાં તાવનાં લક્ષણો માલૂમ પડ્યાં છે, જે કોરોના સંક્રમણ હોવાની શક્યતા છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને કોવિડ -19 ના સંક્રમણ ધીમું...
અમેરિકાના સુપરમાર્કેટ સ્ટોરમાં વંશીય ગોળીબારમાં 10નાં મરણ
ન્યૂયોર્ક સિટીઃ ન્યૂયોર્ક રાજ્યના બફેલો શહેરમાં આવેલા એક સુપરમાર્કેટ સ્ટોરમાં એક બંદૂકધારીએ વંશીય ઝનૂનમાં આવીને કરેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 10 જણના મરણ થયા છે. હુમલાખોર બંદૂકધારીને પકડી લેવામાં આવ્યો...
પાકિસ્તાનની બહુમતી પ્રજા શાંતિ ઈચ્છે છેઃ પવાર
મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે કહ્યું છે કે પોતે અંગત અનુભવના આધારે કહી શકે છે કે પાકિસ્તાનમાં, સત્તા પર રહેલા અમુક જણને બાદ કરતાં, એ દેશની બહુમતી...
બૂસ્ટર ડોઝ લેવા મુંબઈગરાઓને ડોક્ટરોની અપીલ
મુંબઈઃ મહાનગરમાં કુલ વસ્તીના પાત્રતા ધરાવનાર 55 ટકા લોકોએ કોરોનાવાઈરસ ચેપી બીમારી સામે રક્ષણ આપતી રસીનો સાવધાની ડોઝ કે બૂસ્ટર ડોઝ લઈ લીધો છે. પરંતુ, શહેરના ડોક્ટરોનું માનવું છે...
રસી-ન-લેનારાઓને પણ લોકલ-ટ્રેનોમાં પ્રવાસ કરવા દોઃ મુંબઈ-હાઈકોર્ટ
મુંબઈઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીને રોકવા માટેની રસી ન લીધી હોય એવા નાગરિકોને પણ મુંબઈની લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા દેવા વિશે વિચારવાનું મુંબઈ હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને જણાવ્યું છે. ચીફ જસ્ટિસ...
22-50 વયના લોકો વધુ થાય છે સાઇબર...
નવી દિલ્હીઃ સામાન્ય રીતે દેશમાં સિનિયર નાગરિકો કે નોન-ટેક જાણકાર લોકો જ સાયબર (બેન્ક)ની છેતરપિંડીનો શિકાર બનતા હોય છે. વળી, આશરે 65થી 70 ટકા લોકો સાયબર છેતરપિંડીનો શિકાર સવારે...
ભગવદ્ ગીતાએ વિશ્વભરની મશહૂર હસ્તીઓને પ્રભાવિત કર્યા
આજે ગીતા જયંતી છે. ભગવદ્ ગીતા ભારતના મહાન મહાકાવ્ય મહાભારતનો એક નાનકડો હિસ્સો છે. ગીતા જયંતી દર વર્ષે માગસર માસની અગિયારસે આવે છે. ભગવાન શ્રીકૃષ્ણએ આજે મહાભારત યુદ્ધમાં અર્જુનને...