Tag: Naturopathy
નેચરોપેથી, યોગ અને આયુર્વેદની સ્વાસ્થ્ય સેવાઓ પર...
નવી દિલ્હીઃ નેચરોપેથી, યોગ અને આયુર્વેદની સ્વાસ્થ્ય સેવાઓ પર ટેક્સ નહી લાગે. ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગે તાજેતરમાં જ આ નિર્ણય આપ્યો છે. આ નિર્ણયમાં દેશમાં સારવારની પારંપરિક પદ્ધતી અને...