Tag: lal krishna advani
અડવાણીનું આ આખરી ત્રાગું તેમનો દંભ પણ...
છઠ્ઠી એપ્રિલ ભારતીય જનતા પક્ષનો સ્થાપના દિવસ છે. જનસંઘ 1977માં જનતા મોરચાનો હિસ્સો બન્યું હતું. તે પછી તેમાં ભાગલા પડાવવા જનસંઘના હોદ્દેદારો બેવડા સભ્યપદ રાખે છે તેનો મુદ્દો ઉઠાવાયો...
ગાંધીનગર બેઠકઃ અડવાણી નહીં, અમિતને મેદાનમાં ઊતારવામાં...
લાલકૃષ્ણ અડવાણી જે બેઠક પર 1998થી લોકસભા ચૂંટણી લડતા આવ્યાં તે બેઠક પર 2019 લોકસભા ચૂંટણી અમિત શાહ લડશે. ગાંધીનગરની બેઠક પર અમિત શાહનું નામ જાહેર કરી દીધું છે,...