Tag: Jammu
જમ્મુના નરવાલમાં બે બોમ્બધડાકાઃ સાત ઘાયલ
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના જમ્મુના નરવાલ વિસ્તારમાં એક પછી એક બે બોમ્બધડાકા થયા છે. આ બોમ્બધડાકા સાત લોકો ઇજાગ્રસ્ત થવાના અહેવાલ છે. બધા ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ધડાકા...
જમ્મુના ભદેરવાહ નગરમાં કોમી તંગદિલીને કારણે કર્ફ્યૂ
જમ્મુઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના જમ્મુ ક્ષેત્રના ડોડા જિલ્લાના ભદેરવાહ નગરમાં વહીવટીતંત્રએ ગઈ કાલ મોડી સાંજથી કર્ફ્યૂ લાગુ કર્યો છે. કોઈ અપ્રિય ઘટના ન બને એટલા માટે પ્રશાસને...
કશ્મીરમાં હિન્દુ-શિક્ષિકાની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી
શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના કશ્મીર પ્રદેશના કુલગામ જિલ્લામાં આજે આતંકવાદીઓએ રજનીબાલા નામનાં એક હિન્દુ શિક્ષિકાની ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટનાને વ્યાપક રીતે વખોડી કાઢવામાં આવી...
શિવકુમાર શર્માના સંગીતે પાંચ-ફિલ્મોના ગીતોને હિટ બનાવ્યા
જમ્મુઃ પદ્મવિભૂષણ ખિતાબથી સમ્માનિત સંતૂરવાદક અને સંગીતકાર પંડિત શિવકુમાર શર્મા (84) હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. એમને છેલ્લા પાંચ-છ મહિનાથી કિડનીની તકલીફ હતી. જમ્મુમાં જન્મેલા શિવકુમારે જમ્મુના લોકવાદ્ય...
અમરનાથ યાત્રા માટે 11-એપ્રિલથી રજિસ્ટ્રેશન શરૂ થશે
નવી દિલ્હીઃ બાબા બર્ફાનીનાં દર્શન કરવાવાળા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. છેલ્લાં બે વર્ષ પછી અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થવાની છે અને એ માટે શ્રદ્ધાળુઓ 11 એપ્રિલથી રજિસ્ટ્રેશન...
કાશ્મીર ખીણમાં સામાન્ય સ્થિતિ પ્રવર્તવાથી પાકિસ્તાન બેચેન
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરમાં જ્યારથી આર્ટિકલ 370 રદ કરવામાં આવી છે, ત્યારથી પાકિસ્તાન બેચેન છે. કાશ્મીર ખીણમાં હવે સામાન્ય સ્થિતિ પ્રવર્તી રહી છે, અહીંના યુવાઓ બંદૂકોને ના કહી રહ્યા...
બીએસઈ-એસએમઈ પ્લેટફોર્મ પર વધુ બે-કંપની લિસ્ટ થઈ
મુંબઈ તા.27 સપ્ટેમ્બર, 2021: બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર વધુ બે કંપનીઓ માર્કોલાઈન્સ ટ્રાફિક કંટ્રોલ્સ લિ. અને પ્રિવેસ્ટ ડેનપ્રો લિમિટેડ લિસ્ટ થતાં બીએસઈ એસએમઈ પર લિસ્ટેડ કંપનીઓની સંખ્યા વધીને 347ની...
SBIએ દાલ સરોવરમાં ‘ફ્લોટિંગ ATM’ શરૂ કર્યું
શ્રીનગરઃ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ સ્થાનિક લોકો અને પર્યટકોની સુવિધા માટે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં દાલ સરોવરમાં એક ફ્લોટિંગ ATM શરૂ કર્યેં હતું. આ ફ્લોટિંગ ATMનું ઉદઘાટન 16 ઓગસ્ટે બેન્કના ચેરમેન...
છેલ્લા-21 દિવસોમાં 10 ડ્રોનઃ પાંચ-કિલો IED જપ્ત
જમ્મુઃ સુરક્ષા દળોએ મોડી રાત્રે અખનૂરના કાનાચક્ક ક્ષેત્રના સરહદી વિસ્તારમાં ગુડ્ડા પટ્ટનમાં એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું. આ પાકિસ્તાની ડ્રોનમાં પાંચ કિલો IED બાંધેલો હતો. પોલીસે ડ્રોન અને...
કાશ્મીર-બાબતે UAEએ મોદીની પ્રશંસા કરતાં પાકિસ્તાન નારાજ
અબુધાબીઃ ભારતમાં જમ્મુ-કાશ્મીરના નવજુવાનોએ મોદી સરકારની વિકાસ યોજનાઓને લઈ સકારાત્મક વલણ બતાવ્યું છે તેઓ નવા ભારતની પ્રગતિનો હિસ્સો બનવા ઇચ્છે છે. જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 દૂર કર્યા પછી ભારત સરકારે...