Tag: Indian Cinema
રવીનાને પિતાના નિધન પછી PM મોદીનો શોક...
નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટ્રેસ રવીના ટંડને 11 ફેબ્રુઆરીએ પિતા રવિ ટંડનને હંમેશ માટે ગુમાવી દીધા હતા. જેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક્ટ્રેસ રવીનાને શોક સંદેશ મોકલ્યો હતો. રવીનાએ પિતાના...
ગીતકાર યોગેશને સફળતાનો ‘આનંદ’ મળ્યો
યોગેશની ગીતકાર તરીકેની પહેલી ફિલ્મ 'સખી રોબિન'(૧૯૬૨) અચાનક જ મળી હતી પણ તેમની સફળતાનો સૂરજ છેક નવ વર્ષ પછી ઋષિકેશ મુખર્જીની ફિલ્મ 'આનંદ'(૧૯૭૧) ના 'કહીં દૂર જબ દિન ઢલ...
ગુરુ દત્તને બાળપણમાં જ નવું નામ મળ્યું
વસંતકુમાર શિવશંકર પાદુકોણનું બૉલિવૂડમાં કેટલું પ્રદાન હતું એમ પૂછવામાં આવે તો ભાગ્યે જ કોઇને ખ્યાલ આવશે પણ જો ગુરુ દત્ત વિશે પૂછવામાં આવે તો એમની અભિનેતા અને નિર્માતા- નિર્દેશક...
‘ફાળકે એવોર્ડ’વિજેતા રજનીકાંત ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ
ચેન્નાઈઃ દક્ષિણ ભારતની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંત અહીંની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા છે. અહેવાલો અનુસાર, રજનીકાંત રૂટિન મેડિકલ ચેક-અપ માટે હોસ્પિટલમાં ગયા હતા. એમને ત્યાં એક દિવસ હોસ્પિટલમાં રહેવું...
રજનીકાંત ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’થી સમ્માનિત
નવી દિલ્હીઃ દક્ષિણ ભારતની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતને આજે અહીં વિજ્ઞાન ભવન ખાતે આયોજિત 67મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ દેશનો સર્વોચ્ચ ફિલ્મ પુરસ્કાર ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’ એનાયત...
બિગ Bના ‘જન્મદિવસે’ જાણો તેમનાં વિશે રોચક...
મુંબઈઃ શું બોલીવૂડના 'શહેનશાહ' વિશે પરિચય આપવાની જરૂર છે? ખરેખર નથી. ભારતીય ફિલ્મજગતના ઇતિહાસમાં તેમનું નામ મોટા સ્ટાર્સમાં અંકિત છે. તેમનું નામ ફિલ્મજગતની દીવારો પર સુવર્ણ અક્ષરે લખેલું છે....
સન સુડતાળીસનો સિને-સિનારિયો…
અહાહાહા... ભારતના મુક્ત આકાશમાં ટ્રાઈ-કલર પરચમ લહેરાયાના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાનો ઉત્સવ ચોમેર ઊજવાઈ રહ્યો છે. તમારા માનીતા સદા અગ્રસર સાપ્તાહિક ‘ચિત્રલેખા’એ તો અમૃત મહોત્સવ સતત એક વર્ષ...
‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ-2021’ માટે રજનીકાંતની પસંદગી
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે 51મા 'દાદાસાહેબ ફાળકે એવોર્ડ' માટે દક્ષિણી ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતની પસંદગી કરી છે. કેન્દ્રીય માહિતી-પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે આજે આ જાહેરાત કરી હતી. એ સાથે જ...
‘ખુલ્લી સડક’થી લોકોના હૃદય સુધી પહોંચેલા આવારા...
રાજ કપૂર એટલે હિન્દી સિનેમાનાં સૌથી મહાન શોમેન. મૂળ નામ, રણબીરરાજ કપૂર.
રાજ કપૂર માત્ર અભિનેતા જ નહીં, પણ અવ્વલ દરજ્જાના નિર્માતા અને દિગ્દર્શક પણ હતા. મહાન અભિનેતા પૃથ્વીરાજ કપૂરના...
સિનેમા, સરકાર, સનસનાટી, સત્ય અને સનાતન સમસ્યા
સનાતન સમસ્યાની વાત પહેલાં. સનાતન સમસ્યા એ છે કે રાજા પ્રજાને મદદ ના કરે તો પણ મુશ્કેલી, કરે તો પણ મુશ્કેલી. શાસક સમસ્યામાં વહારે ના આવે ત્યારે પ્રજાની મુશ્કેલી...