Tag: Horoscopes
રોગી ક્યારે સાજો થશે? પ્રશ્નકુંડળી અને જન્મકુંડળી...
રોગના પરિણામમાં ગ્રહો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. આયુષ્યનો વિચાર પર ગ્રહો દ્વારા થઇ શકે છે. સમય જતાં આજે પ્રદૂષણને લીધે મનુષ્યને દરેક ઋતુમાં રોગોથી બચવું પડે, તેવી સ્થિતિ...
જ્યોતિષમાં લગ્નમેળાપક એ મનોવૈજ્ઞાનિક મેળાપક પણ છે!
મનુષ્યના જીવનના ત્રણ મહત્વના પડાવ છે, જન્મ, લગ્ન અને મૃત્યુ। જન્મ અને મૃત્યુ મનુષ્યના હાથમાં નથી, તો લગ્ન જીવનનું સુખદુઃખ પણ મનુષ્યના હાથમાં નથી. લગ્ન કરવા એ મનુષ્યની ઈચ્છા...
પશ્ચિમમુખી રસોઈઘર હોય તો રસોઈનો સ્વાદ બદલાયા...
સંબંધોમાં સ્વાર્થ ભળે એટલે સંબંધ ઘસાય. પારદર્શક સંબંધ માટેની ઉર્જા આપે છે વાસ્તુ નિયમો. આજે આપણે જે મકાનનો અભ્યાસ કરીએ છે તે મકાનનો પ્લોટ લંબચોરસ છે. પશ્ચિમ કરતા પૂર્વમાં...
આર્થિક ચિંતા, અનિર્ણયાત્મકતા અને આત્મવિશ્વાસમાં કમી આપે...
ભૌતિકતાનો વિકાસ થાય તો સુખ આવે તેના પર પ્રશ્નાર્થ થઇ શકે. માત્ર મોટા ઘરમાં જ સુખ હોય તે માન્યતા ખોટી છે. ઘરમાં સુખી થવાના નિયમો મળે છે વાસ્તુ શાસ્ત્ર...
શું નવગ્રહો ભગવાન વિષ્ણુના અંશનો વિસ્તાર છે?
જયારે આકાશમાં કોઈ સુંદર દ્રશ્ય રચાય કે કોઈ એક જ તારો ઝગમગવા લાગે ત્યારે કોઈ ઈશ્વરીય અંશ પૃથ્વી પર અવતરે છે. આપણે ઘણીય એવી વાતો સાંભળી છે કે ઈશ્વરનો...
ઘરની ઊર્જા થકી ‘સરળતા’ની સિદ્ધિ મેળવી શકાય
સહજ હોવું એટલે જ ભારતીય હોવું. સહુની સ્વીકૃતિની ભાવના અને સરળતાના નિયમો આપણી સંસ્કૃતિનો ભાગ છે. ઘરની ઉર્જા થકી સરળતા પામવાના નિયમો આપે છે વાસ્તુશાસ્ત્ર. આજે જે મકાનનો અભ્યાસ...
દક્ષિણ તરફ ખુલતી તિજોરી યોગ્ય ન જ...
ભારતીય વાસ્તુમાં ગણિત વિજ્ઞાન, તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજવિજ્ઞાન, આયુર્વેદ જેવા અનેક વિષયો આવરી લેવાયા છે. તેથી જ જેટલી બારીકાઇથી આ વિષય ને સમજવામાં આવે તેટલો જ વધારે તેનો લાભ મળી...
ઘરમાં વધુ દરવાજા નકારાત્મકતા ઉભી કરે છે?
માણસને ક્યારેક મજાક કરવી ગમે. પરંતુ તેનાથી અન્યને નુકસાન થતું હોય તો તે મજાક ગુન્હો બની શકે છે. સારા નરસાની સુઝ સાથે જો કોઈ કાર્ય થાય તો તેના યોગ્ય...