Tag: Grahnakshtra
નવા વર્ષમાં સંકલ્પ અને રાશિ મુજબ ભાગ્ય...
નવા વર્ષે તમારી રાશિને અનુકૂળ જ્યોતિષીય ઉપાય કરીને તમે પોતાની સુખ સમૃદ્ધિમાં જ્યોતિષની મદદથી વધારો કરી શકશો. લોકો જ્યોતિષી પાસે આવીને એક પ્રશ્ન અચૂક કરતા હોય છે તે પ્રશ્ન...
બદલાવનો દોર? ૫ નવેમ્બર ૨૦૧૯થી ગુરુનો ધન...
આગામી તારીખ ૦૫ નવેમ્બર ૨૦૧૯, ૦૨:૩૧ કલાકે ગુરુનો ધન રાશિમાં પ્રવેશ થશે, ગુરુ ધન રાશિમાં ૩૦ માર્ચ ૨૦૨૦ સુધી રહેશે. ગુરુના ધન રાશિમાં પ્રવેશ સાથે, અત્યારે ધન રાશિમાં રહેલા...
શું તમારો જન્મ અમાસે થયો છે? પંચાંગનું...
પંચાંગ એટલે પાંચ તત્વોનો મેળાપ, આ પાંચ તત્વ એટલે અગ્નિ, પૃથ્વી, આકાશ, વાયુ અને જળ. પંચાંગને સામાન્ય રીતે હિન્દુ કેલેન્ડર સમજીને જોવાય છે. પરંતુ આ પંચાંગ તો સૃષ્ટિના સર્જન...
શુભ મુહૂર્ત સાચવી કરશો આ કાર્ય તો…
પાંચ તત્વોથી સંસાર રચાયો છે, પાંચ તત્વોની એકબીજા સાથેની ક્રિયા અને વધારા ઘટાડાથી જ સંસારમાં આગમ નિર્ગમ ચાલ્યાં કરે છે. ખેતી કરવા દરમિયાન સારા મુહૂર્તનો ઉપયોગ સૈકાઓથી ચાલ્યો આવે...
રોગી ક્યારે સાજો થશે? પ્રશ્નકુંડળી અને જન્મકુંડળી...
રોગના પરિણામમાં ગ્રહો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. આયુષ્યનો વિચાર પર ગ્રહો દ્વારા થઇ શકે છે. સમય જતાં આજે પ્રદૂષણને લીધે મનુષ્યને દરેક ઋતુમાં રોગોથી બચવું પડે, તેવી સ્થિતિ...
અજ્ઞાતબાવાની ડાયરીમાં પરાશર જ્યોતિષના વિસરાયેલાં સચોટ નિયમો
ભારતીય જ્યોતિષના અભ્યાસ દરમ્યાન સૌથી મોટો કોયડો ગ્રહોના શુભ અને અશુભત્વને નક્કી કરવાનો છે. ઘણા ગ્રંથો વાંચો પણ કુંડળીમાં ગ્રહો કેવી રીતે વર્તશે, તેનક્કી કરવું લગભગ સરળ નથી જ,...
ભારતદેશના યુદ્ધ અને ગ્રહોના સંજોગ એકનજરે
ભારત જયારે સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું, ત્યારે ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭એ આઝાદીની પળે વૃષભ લગ્ન હતું. આ વૃષભ લગ્નમાં અનેક યોગો થાય છે. જ્યોતિષની ભાષામાં વૃષભ લગ્નને ખુબ જ નસીબવંતુ કહેવાય...
રાહુનું રાશિ પરિવર્તન: મિથુનમાં પ્રવેશ સાથે બારેય...
છાયાગ્રહ રાહુ મિથુન રાશિમાં તારીખ ૦૭ માર્ચ ૨૦૧૯ના રોજ પ્રવેશ કરશે અને તેની બરાબર સામે છેડે રહેલ છાયાગ્રહ કેતુગ્રહ ધન રાશિમાં પ્રવેશ કરશે. રાહુ કર્ક રાશિમાં ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૦...
બેમિસાલ સંબંધોની સફળતા અને નિષ્ફળતા જ્યોતિષની દ્રષ્ટિએ
જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે સંબંધ હોય છે, ત્યારે તેમનો સંબંધ ક્યારે કયો વળાંક લેશે તે કહેવું અશક્ય હોય છે, પરંતુ તે જરૂર કહી શકાય કે બે વ્યક્તિઓ વચ્ચે સંબંધનો...
શું કહ્યું… ભગવાન પણ રત્ન ધારણ કરે...
આપણે જાણીએ છીએ કે ગ્રહોના રત્નો, પૌરાણિક સમયથી લોકચાહના પામેલા છે. ગ્રહોને રજૂ કરતા રત્નો થકી, મનુષ્યને જે-તે ગ્રહની દિવ્યઊર્જાનો સ્પર્શ થાય છે. આપણા આદ્ય આચાર્યો અને ઋષિ મુનિઓએ...