Home Tags Gondal

Tag: Gondal

નોટ આઉટ @ 90: ચંપાબેન પાઠક

પાનેલી ગ્રામપંચાયત સંચાલિત માતૃબાલ કલ્યાણકેન્દ્રમાં અત્યાર સુધી બાર-પંદર હજાર બાળકોની ડિલિવરીમાં જેમણે ટ્રેઈન્ડ-આયા તરીકે અગત્યનો ભાગ ભજવ્યો તેવા ભગવાનના માણસ, ચંપાબેન માધવજી પાઠકની વાત સાંભળીએ તેમની  પાસેથી. એમની સાથેની વાતચીતનો...

ગોંડલ પાસે કાર-ટ્રક અકસ્માત, ત્રણ મહિલા ભડથું

રાજકોટઃ ગોંડલ નેશનલ હાઇવે પર બિલિયાળાના પાટિયા પાસે આજે વહેલી સવારે છ કલાકે મોટો અકસ્માત સર્જાયો હતો. કપાસ ભરેલી ટ્રક અને કાર વચ્ચે ગોઝારા અકસ્માત પછી બંને વાહનોમાં આગ...

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

રાજકોટઃ  રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનો આંચકો આજે સવારે 7.41 સૌરાષ્ટ્રભરમાં અનુભવવામાં આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ 4.8ની હતી. આ ભૂકંપનો આંચકો...

ગોંડલવાસીઓને ઉનાળામાં મળશે પૂરતું પાણી, પહોંચ્યાં નર્મદા...

ગોંડલઃ દર વર્ષે ઉનાળો આવતા જ પાણીની સમસ્યાઓ રાજ્યમાં અનેક જગ્યાએ સર્જાતી હોય છે. ત્યારે આ વર્ષે ઉનાળામાં પાણીની સર્જાતી અછતને પહોંચી વળવા માટે ધારાસભ્ય ગોંડલમાં ધારાસભ્ય દ્વારા મુખ્યપ્રધાન...

રાજકોટ નજીક ભરુડીના મગફળી ગોડાઉનમાં આગ, 4...

રાજકોટ- ગોંડલ રાજકોટ હાઈવે પર આવેલ ભરૂડી નજીક શ્રીયા ઓઈલ મિલના મગફળીના ગોડાઉનમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. આગને કાબૂમાં લેવા રાજકોટ તેમ જ ગોંડલથી ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે...

ગોંડલમાં યોજાઇ ગઇ સરકાર અને સોમાની ખાસ...

રાજકોટ- ગોડાઉનોમાં સળગી જતી મગફળીની ઘટનાઓ વચ્ચે ઓઇલમીલર્સ અને સરકાર વચ્ચે ગોંડલમાં એક મહત્ત્વની બેઠક યોજાઇ ગઇ. આ બેઠકમાં કૃષિપ્રધાન  આર સી ફળદુ અને જયેશ રાદડીયા તેમ જ નાફેડના...

જાહેર સ્થળ પર ખૂબ લખ્યાં અપશબ્દ, લોકોએ...

ગોંડલ- જાહેર સ્થળો પર ખૂબ ગંદા અપશબ્દો લખેલાં નજરે પડે, લોકો એવું ન ચલાવી લે અને અપશબ્દ લખનારો પણ ઝડપાય ત્યારે શું થાય? ગોંડલમાં જાહેર સ્થળ પર આમ કરનારા...

પરેશ ધાનાણીનો સરકારને સવાલઃ મગફળી સરકારી ગોડાઉનમાં...

ગાંધીનગર- ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજરોજ પત્રકાર પરિષદને સંબોધતા ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ હતું. બિટકોઈન અને સરકારી ગોડાઉનમાં મગફળી સળગી જવાના મુદ્દે રાજ્ય સરકાર પર આકરા...

સીઆઈડી ક્રાઇમ પ્રાથમિક તારણઃ મગફળી ગોડાઉન આગ...

રાજકોટ- મગફળી ગોડાઉનમાં લાખો રુપિયાની મગફળી સળગી જવાની ઘટનાની તપાસ કરી રહેલી સ્ટેટ સીબીઆઈની ટીમે આજે જણાવ્યું છે તે આગના કારણોની પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે કે વેલ્ડિંગ...

કાશીના વિદ્વાનોની ઘોષણાઃ ભગવાન સ્વામિનારાયણનું તત્વજ્ઞાન અક્ષરપુરુષોત્તમ...

ગોંડલ (રાજકોટ) - ભારતમાં કેટલીય શતાબ્દીઓથી ષડ્દર્શનની પરંપરા પ્રસિદ્ધ છે. દર્શન એટલે કે તત્વજ્ઞાન, ફિલોસોફી. વિશ્વભરમાં ભારતની આ છ ફિલોસોફીઓનું એક આગવું મહત્વ રહ્યું છે. ભારતની બૌદ્ધિક સંપદામાં આ...