Tag: Ganesh Visarjan
ગણેશોત્સવનું સમાપનઃ ભક્તો દ્વારા ગણપતિને ધામધૂમથી વિદાય
અમદાવાદઃ આજે બાપ્પાની વિદાયનો દિવસ છે. દેશભરમાં અને ખાસ કરીને મુંબઈમાં પૂજા-અર્ચનાની સાથે ગણપતિ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. લોકો નાચતા-ગાતાં બાપ્પાની વિદાયના સરઘસમાં સામેલ થાય છે અને આગામી...
મુંબઈગરાંઓએ ગણપતિબાપાને આપી ભાવભીની વિદાય…
ગિરગાંવ ચોપાટી ખાતે ગણેશ વિસર્જન વખતે પોલીસે હેલિકોપ્ટરમાંથી ગતિવિધિ પર દેખરેખ રાખી હતી.
(તસવીરોઃ દીપક ધુરી)
અગલે બરસ તું જલ્દી આઃ મુંબઇ-અમદાવાદમાં શ્રીજીને...
મુંબઈઃ છેલ્લા 10 દિવસથી જે ગણેશોત્સવમાં ભક્તોએ ખૂબ ભક્તિ સાથે જલસો કર્યો તેની આજે પૂર્ણાહૂતીનો દિવસ છે. મુંબઈમાં ગણપતિ બાપ્પાની વિદાય શરુ થઈ ગઈ છે. ઢોલ-નગારાના તાલ સાથે લાલ...
ગણપતિ બાપાને ડીજે, ડોલ્બીની આવશ્યક્તા નથીઃ ફડણવીસ
મુુખ્ય પ્રધાન ફડણવીસે દક્ષિણ મુંબઈના ગિરગામ ચોપાટી ખાતે જઈને ગણેશ વિસર્જન માટે મહાનગરપાલિકા તથા મુંબઈ પોલીસે કરેલી વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને સમીક્ષા કરી હતી. એમની સાથે એમના...
મોહમયી મુંબઈનગરીમાં વિઘ્નહર્તાની વાજતેગાજતે, વિઘ્ન વગર પાર...
મુંબઈ - આજે અનંત ચતુર્દશી - ગણપતિ વિસર્જન નિમિત્તે મુંબઈમાં હજારોની સંખ્યામાં ગણપતિ મૂર્તિઓનું લાખો શ્રદ્ધાળુઓએ પરંપરાગત શ્રદ્ધા, ઉત્સાહ-ઉમંગ અને ધામધૂમથી દરિયામાં અથવા કુદરતી-કૃત્રિમ તળાવોમાં વિસર્જન કર્યું છે. ગઈ...