Tag: Film padmavati
પદ્માવતના વિરોધમાં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ, પોલીસનો...
અમદાવાદ- પદ્માવત ફિલ્મ દેશના ચાર શહેરો સિવાયના શહેરોમાં આખરે આજે રિલીઝ થઈ ગઈ છે. ગુજરાતમાં પદ્માવત રિલીઝ થઈ નથી. ગુજરાત સહિત દેશભરમાં કરણી સેના દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું...
25 જાન્યુઆરીના બંધના એલાનથી દૂર રહેવાનો સર્વાનુમતે...
ગાંધીનગર- ક્ષત્રિય સમાજના આગેવાન-પ્રતિનિધિઓએ પદ્માવત ફિલ્મના પ્રસારણ સામે વિરોધ વ્યકત કરવા આવતીકાલે ગુરુવારે 25 જાન્યુઆરીએ અપાયેલા બંધના એલાનને સમર્થન ન આપવા સર્વાનુમતે પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. ફિલ્મ પદ્માવતના...
પદ્માવતનો વિરોધઃ અમદાવાદમાં તોફાન, વાહનોની તોડફોડ કરી...
અમદાવાદ- અમદાવાદમાં પદમાવત ફિલ્મના વિરોધમાં તોફાનો અને આગચંપીના બનાવો બન્યા છે. અસામાજક તત્વોએ એસજી હાઈવે, એક્રોપોલીસ મૉલ, પીવીઆર, વસ્ત્રાપુરના આલ્ફાવન મોલ, ડ્રાઈવઈન રોડ પર આવેલ હિમાલય મોલમાં વાહનોની તોડફોડ...
પદ્માવત ગુજરાતના 4 જિલ્લામાં રીલીઝ નહીં થાયઃ...
અમદાવાદ- પદ્માવત ફિલ્મનો વિવાદ હજી શમવાનું નામ લેતો નથી. સુપ્રીમ કોર્ટે પદ્માવત ફિલ્મની રીલીઝ પરના પ્રતિબંધને ગેરબંધારણીય ગણાવ્યો છે, તેમ છતાં રાજપૂતો, કરણી સેના અને હિન્દુઓના વિરોધને કારણે ગુજરાતના...
પદ્માવત અને પેડમેન વચ્ચે કોઈ ટકરાવ નહીં,...
મુંબઈ- સંજય લીલા ભણસાલી અને અક્ષયકુમાર વચ્ચે સમાધાન થઈ ગયું છે. પદ્માવત ફિલ્મ 25 જાન્યુઆરીએ રીલીઝ થવાની હોવાથી અક્ષય કુમારે પોતાની ફિલ્મ પેડમેનને 9 ફેબ્રુઆરી રીલીઝ કરવાનો નિર્ણય લીધો...
CBFC ફિલ્મ ‘પદમાવતી’ને 26 કટ અને નામ...
નવી દિલ્હી- સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન(સીબીએફસી)ની 6 સભ્યોની કમિટીએ 28 ડિસેમ્બરે પદમાવતી ફિલ્મ જોઈ અને રિવ્યુ કર્યા પછી બેઠક કરી હતી, આ બેઠકમાં તમામે નિર્ણય લીધો હતો કે...
બ્રિટિશ સેન્સર બોર્ડે પદ્માવતીને કરી પાસ, જોકે...
લંડન- બોલિવૂડ ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીએ ભારતમાં મોટો વિવાદ ઉભો કર્યો છે. જેના લીધે તેના પ્રદર્શન ઉપર પણ હાલ પુરતી રોક લગાવવામાં આવી છે. સેન્સર બોર્ડે...
ફિલ્મ પદ્માવતી ગુજરાતમાં રીલીઝ નહીં થાયઃ CM...
ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ફિલ્મ પદ્માવતી રીલીઝ નહીં થાય. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને આ જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાને જણાવ્યું કે ગુજરાતમાં હાલ...