Tag: Donation
ગણપત યુનિ.નાં કૃષિ સંસ્થા ઊભી કરવાની દિશામાં...
વિદ્યાનગરઃ મને ગૌરવ છે કે મેં ગણપત યુનિવર્સિટીમાં દાન કર્યું છે. મારી કારકિર્દી શિક્ષક તરીકે શરૂ થઈ હતી. ગણપત યુનિવર્સિટીમાં ભણવા આવતા વિદ્યાર્થીઓને મારે કહેવું છે કે કૃષિનું એવું...
ગણપત યુનિવર્સિટીને NRI પાસેથી રૂ.-પાંચ કરોડનું દાન...
મહેસાણાઃ ગણુપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ગણપતભાઈ પટેલ અને શ્રીમતી મંજુલાબહેન પટેલના શિક્ષણ થકી સમાજ ઉત્થાનના સેવા-કાર્યમાં સહભાગી થવા તેમના અંગત મિત્ર કાશીરામ પટેલ અને તેમનાં પત્ની શ્રીમતી કાન્તાબહેન તરફથી ગણપત...
ભારત ઓક્ટોબરથી કોરોના-રસીની નિકાસ ફરી શરૂ કરશે
નવી દિલ્હીઃ ભારત સરકારે કોરોનાવાઈરસ મહામારી પ્રતિરોધક રસીઓની નિકાસ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ જાણકારી કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કરી છે. ગયા એપ્રિલ મહિનામાં દેશમાં કોવિડ-19ની...
ગુપ્ત રીતે દાન લીધું; ઓસ્ટ્રેલિયાના પ્રધાનનું રાજીનામું
કેનબેરાઃ પોતાના અંગત કેસની ફી ચૂકવવા માટે નાણાં ઊભાં કરવા એક ગુપ્ત સ્રોત તરફથી દાનની રકમ સ્વીકાર્યાની કબૂલાત કર્યા બાદ ઓસ્ટ્રેલિયાના ઉદ્યોગ, વિજ્ઞાન અને ટેક્નોલોજી ખાતાના પ્રધાન ક્રિસ્ટિયન પોર્ટરે...
બ્રેઇન-ડેડ 13 વર્ષની માસૂમે ચાર-લોકોને નવી જિંદગી...
ચંડીગઢઃ શહેરની 13 વર્ષીય એક કિશોરીનાં અંગોથી ચંડીગઢ અને મુંબઈમાં ચાર રોગીઓને નવું જીવન મળ્યું છે. એ કિશોરીને સેરેબ્રલ ઓડેમાની બીમારીને કારણે બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવી હતી, એમ...
ઓલિમ્પિકના ખેલાડીઓની તૈયારી, ટ્રેનિંગ માટે BCCI ₹...
મુંબઈઃ ટોક્યોમાં 23 જુલાઈથી આઠ ઓગસ્ટ સુધી ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થવાનું છે. ઓલિમ્પિક ગેમ્સમાં હિસ્સો લેવા માટે જઈ રહેલા ભારતીય ગ્રુપની મદદ માટે વિશ્વની સૌથી શ્રીમંત ક્રિકેટ સંસ્થા BCCI...
કશ્મીરના સરહદીય-ગામમાં શાળા બાંધવા અક્ષયનું રૂ.1-કરોડનું દાન
શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના બાંદીપોરા જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) નજીક આવેલા નીરુ ગામમાં એક શાળાનું મકાન બાંધવા માટે બોલીવુડ સુપરસ્ટાર અક્ષયકુમારે આજે રૂ. એક કરોડનું દાન કર્યું...
દુનિયાને કોરોના-રસીના 1-અબજ ડોઝનું દાન કરશે G7
લંડનઃ દુનિયાના સાત સૌથી સમૃદ્ધ દેશોના સમૂહ G7 (ગ્રુપ ઓફ સેવન)ના વડાઓનું ત્રણ-દિવસીય શિખર સંમેલન બ્રિટનના કોર્નવોલમાં શરૂ થઈ ગયું છે. દુનિયામાં ફેલાયેલી કોરોનાવાઈરસ મહાબીમારી વિશે G7 વડાઓએ ચિંતા...
સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 32મા હૃદય, ફેફસાંના...
સુરતઃ સુરતથી મુંબઈનું 3૦૦ કિ.મીનું અંતર ૧૦૦ મિનિટમાં કાપીને મુંબઈની સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં મુંબઈનાં રહેવાસી ૪૬ વર્ષીય મહિલામાં હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું, સુરતથી હૈદરાબાદનું ૯૪૦ કિ.મીનું અંતર ૧૬૦...
ક્રિકેટ બોર્ડ 2000 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સનું દાન કરશે
મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ આજે જણાવ્યું છે કે દેશમાં કોરોનાવાઈરસ બીમારીની બીજી લહેર સામેના જંગમાં મદદરૂપ થવા માટે તે 2000 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સનું દાન કરશે.
ક્રિકેટ બોર્ડે એક નિવેદનમાં...