Tag: Court
અક્ષરધામ આતંકી હુમલાના આરોપી યાસીને કર્યાં ચોંકાવનાર...
અમદાવાદ- અક્ષરધામ હુમલાનો મુખ્ય આરોપી યાસીન બટ્ટની ધરપકડ ધરપકડ કરાયા બાદ તેને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં રજૂ કરાયાં અગાઉ આતંકી યાસીન બટ્ટે ATS સમક્ષ ચોંકાવનારા ઘટસ્ફોટ...
રાજ્યમાં શું છે કાયદો-ન્યાયની વ્યવસ્થાનો ચિતાર, વિધાનસભામાં...
ગાંધીનગર- વિધાનસભા ખાતે ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે જેમાં આજે કાયદા વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચા બાદ ગૃહમાં સર્વાનુમત્તે મંજૂરી આપવામાં આવી હતી. કાયદા પ્રધાને પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે,...
બેંક માનહાનિ મામલોઃ 12 જૂલાઈએ અમદાવાદ કોર્ટમાં...
અમદાવાદઃ લોકસભામાં મળેલી હાર બાદથી જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તેમને એક બાદ એક દેશની અલગ-અલગ કોર્ટમાં હાજર થવું પડી રહ્યું છે....
અમદાવાદ લઠ્ઠાકાંડ કેસઃ કોર્ટે 6 આરોપીને દોષિત...
અમદાવાદઃ વર્ષ 2009માં અમદાવાદના ઓઢવમાં લઠ્ઠાકાંડ થયો હતો. જેમાં 123 લોકોના મોત નીપજ્યા હતા જ્યારે 200 લોકોને શારીરિક નુકસાન થયું હતું. આ કેસમાં સ્પેશિયલ સેશન્સ કોર્ટનો ચૂકાદો જાહેર કર્યો...
અમદાવાદઃ લઠ્ઠાકાંડમાં કોર્ટે આપ્યો ચૂકાદો, વધુ બે...
અમદાવાદઃ 10 વર્ષ પહેલાં અમદાવાદ શહેરમાં થયેલા લઠ્ઠાકાંડના બે આરોપીઓને સેશન્સ કોર્ટે 10 વર્ષની કેદની સજા ફટકારી છે. વર્ષ 2009માં આ ઘટનામાં કાગડાપીઠ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ...
2009 લઠ્ઠાકાંડનો ચૂકાદો આવશે આ તારીખે…
અમદાવાદઃ વર્ષ 2009માં અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડ મામલે સેશન્સ કોર્ટ પોતાનો ચૂકાદો છઠ્ઠી જુલાઈના રોજ આપશે. રથયાત્રાને પગલે કોર્ટે હાલ ચુકાદો મુલતવી રાખ્યો છે. આ કેસમાં કુલ 33થી વધુ લોકોની...
સિંગાપુરમાં એક ભારતીય મહિલાને બે સપ્તાહની જેલ,...
નવી દિલ્હીઃ સિંગાપુરમાં ભારતીય મહિલાને બે લોકો પર તેને દેહ વ્યાપારમાં ધકેલવાના ખોટા આરોપ લગાવવાના મામલામાં બે સપ્તાહની જેલની સજા સંભળાવવામાં આવી છે. તે નથી ઈચ્છતી કે તેના પતીને...
સૂરત દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈ દોષિત, 30...
સૂરતઃ ગુજરાતના ખૂબ જ ચર્ચિત નારાયણ સાઇ બળાત્કાર કાંડમાં સૂરત ખાતેની સેશન્સ કોર્ટે આજે નારાયણ સાંઈને દોષિત ઠેરવ્યો છે. આસારામના પુત્ર નારાયણ સાંઈ વિરુદ્ધ દુષ્કર્મના કેસમાં બંને પક્ષોની દલીલ...
સુબ્રમણ્યમ સ્વામી IIT સામે કેસ જીતી ગયાં,...
નવી દિલ્હીઃ બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામી છેલ્લા પાંચ દશકથી આઈઆઈટી દિલ્હી વિરુદ્ધ ચાલી રહેલી કાયદાકીય લડાઈ જીતી ગયાં છે. દિલ્હીની એક સ્થાનિક કોર્ટે આદેશ આપ્યે કે આઈઆઈટી દિલ્હી સ્વામીને...
બ્રિટનમાં જમા પૈસાને જપ્ત થતા બચાવવા માટે...
લંડનઃ બેંકોના 9 હજાર કરોડ રુપિયા લઈને ફરાર થઈ જનાર લીકર કિંગ વિજય માલ્યાએ બેંકો તેના બાકી નાણાની વસુલી માટે જે પ્રયત્નો કરી રહી છે, તેને રોકવાના કામમાં લાગેલો...