Tag: Bharipa Bahujan Mahasangh
રામમંદિર માટે વટહૂકમ નહીં, જનમત થવો જોઈએઃ...
મુંબઈ - ભારિપ બહુજન મહાસંઘ પાર્ટીના વડા પ્રકાશ આંબેડકરે માગણી કરી છે કે અયોધ્યામાં રામમંદિર બાંધવાના મુદ્દે જનમત યોજાવો જોઈએ.
પત્રકારો સાથેની વાતચીતમાં 'ભારત રત્ન' ડો. બાબાસાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ...
‘મહારાષ્ટ્ર બંધ’ શાંતિપૂર્ણ, સફળ રહ્યાનો પ્રકાશ આંબેડકરનો...
મુંબઈ - ભારિપ બહુજન મહાસંઘના પ્રમુખ પ્રકાશ આંબેડકરે એમના સંગઠને કરેલી મહારાષ્ટ્ર બંધની હાકલ આજે સાંજે પાંચ વાગ્યાથી પાછી ખેંચી લીધાની ઘોષણા કરી છે. આ બંધને કારણે મહાનગર મુંબઈના...