Tag: BCCI
IPL ઓક્શનઃ BCCIએ હરાજીની તારીખ બદલવાનો ઇનકાર...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે હરાજીની તારીખ લંબાવવાની તમામ ફ્રેન્ચાઇઝીની વિનંતીને ફગાવી દીધી છે. તાજેતરમાં, IPL સાથે સંકળાયેલી ફ્રેન્ચાઇઝીઓએ BCCI એ ક્રિસમસને ધ્યાનમાં રાખીને IPL 2023ની હરાજીની તારીખ લંબાવવાની વિનંતી...
ઋષિકેશ કાનિટકર નિમાયા ભારતીય મહિલા ટીમના બેટિંગ-કોચ
મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે દેશની મહિલા ટીમના નવા બેટિંગ કોચ તરીકે ભૂતપૂર્વ ખેલાડી ઋષિકેશ કાનિટકરની નિમણૂક કરી છે. ટીમના ભૂતપૂર્વ હેડ કોચ રમેશ પોવારને નેશનલ ક્રિકેટ એકેડેમીમાં સ્પિન...
BCCIએ 3 સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિની રચના...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ત્રણ સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિની પસંદગી કરી છે. આમાં ભારતના પૂર્વ ખેલાડી અશોક મલ્હોત્રાની પણ પસંદગી કરવામાં આવી હતી. તેમની સાથે જતીન પરાંજપે અને સુલક્ષણ...
નવી ક્રિકેટ પસંદગી-સમિતિઃ નયન મોંગિયાએ અરજી કરી
મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ સિનિયર પુરુષ પસંદગીકારોની નવી સમિતિની રચના કરવાનું નક્કી કર્યું છે. આ માટે તેણે અરજીઓ મગાવી હતી. અરજીઓ મોકલવા માટે ગઈ કાલનો દિવસ આખરી...
T20 વર્લ્ડકપમાં હાર બાદ BCCIએ પૈડી...
T20 વર્લ્ડ કપ 2022માં નિરાશા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સતત મોટા નિર્ણયો લઈ રહ્યું છે. બોર્ડે હવે ટીમના મેન્ટલ કન્ડીશનીંગ કોચ પૈડી અપ્ટનનો કોન્ટ્રાક્ટ સમાપ્ત કરવાનો નિર્ણય...
MS ધોનીને ભારતની T20 ટીમમાં મળી શકે...
ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ 2022માં અપેક્ષા મુજબ સારું પ્રદર્શન કર્યું ન હતું. આ જ કારણ હતું કે સેમિફાઇનલમાં ખરાબ રીતે હારીને ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી....
‘ટીમ ઈન્ડિયા માટેનો એ નિર્ણય કેન્દ્રિય ગૃહમંત્રાલય...
નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્પોર્ટ્સ પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું છે કે, 'આવતા વર્ષે નિર્ધારિત ODI એશિયા કપ સ્પર્ધામાં રમવા માટે ભારતીય ટીમે પાકિસ્તાન જવું કે નહીં એ નિર્ણય કેન્દ્રીય ગૃહ...
BCCI સિનિયર સિલેક્શન કમિટીમાં ફેરફાર કરે એવી...
નવી દિલ્હીઃ નેશનલ સિલેક્શન કમિટીના અધ્યક્ષ ચેતન શર્માનું ભાવિ હાલ અદ્ધરતાલ છે, કેમ કે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ પછી એમાં ફેરબદલ કરે એવી...
રોજર બિન્ની છે હવે ક્રિકેટ બોર્ડના નવા...
મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના નવા, 36મા પ્રમુખ તરીકે ભૂતપૂર્વ ક્રિકેટર રોજર બિન્નીની વરણી કરવામાં આવી છે. તેઓ સૌરવ ગાંગુલીના અનુગામી બન્યા છે. બિન્ની 1983માં કપિલ દેવની આગેવાની...
ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જશે? કેન્દ્ર-સરકાર નક્કી કરશે
મુંબઈઃ આવતા વર્ષે પાકિસ્તાનમાં રમાનાર 50-ઓવરોવાળી વન-ડે ઈન્ટરનેશનલ મેચોની એશિયા કપ સ્પર્ધામાં રમવા માટે ભારતીય ટીમે પાકિસ્તાન જશે, પરંતુ કેન્દ્ર સરકાર મંજૂરી આપે એ શરતે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)...